Aapnu Gujarat

Tag : banaskantha

Uncategorized

આકોલી અને ઉંબરી ખાતે શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવા ભકતોનો ઘસારો

editor
કાંકરેજ તાલુકાના આકોલી ખાતે આવેલ ૐ કાલેશ્વર  મહાદેવ.અને ઉંબરી ગામે આવેલ પાતાળેશ્વર મહાદેવના શિવાલયોમાં બીલીપત્ર અર્પણ કરવામાં આવ્યાં શિવ શંકર ભોલેનાથના મંદીરમાં ભવ્યાતિ ભવ્ય શિવરાત્રી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારે સવારથી જ શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું અને હર હર મહાદેવ. જય જય ભોલે ભંડારી. ઓમ્ નમઃ શિવાયના નાદથી......
Uncategorized

લાખણી તાલુકાના કોટડા ગામે ખેડૂતોએ બટાકા કાઢવાના શ્રી ગણેશ કર્યા

editor
આ વર્ષે ખેડૂતોને બટાકાના સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી અને ખેડૂતોએ જણાવ્યું છે કે આ વખતે 300 રૂપિયા ખેડૂતોને બટાકાનો ભાવ મળે છે તો આવી રીતે બટાકાના ભાવ રહે તો ખેડૂતોએ વાવેતર કર્યું છે અને જેનું ઉત્પાદન થશે તેની ખર્ચ સામે પહોંચી વળાય ખેડૂતોને સારા ભાવ મળતા......
Uncategorized

ઈકબાલગઢ પ્રાથમિક શાળાના શિક્ષકને શાળા પરિવાર દ્વારા અશ્રુભીની શ્રદ્ધાંજલિ

editor
અમીરગઢ તાલુકાની ઈકબાલગઢ ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા સુરેશ ભાઇ કે હડાતનું તારીખ 21/02/2022 ના રોજ હૃદય રોગના હુમલાથી અચાનક નિધન થવા પામ્યું હતું જેના અંતર્ગત તારીખ 24/02 2022 ના રોજ પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ અને ગામલોકો દ્વારા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી સુરેશ ભાઈ કે હડાત......
Uncategorized

દિયોદર તાલુકાના કોટડા ગામે વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ભજન સત્સંગ યોજાયો

editor
દિયોદર તાલુકાના કોટડા ગામના સ્વ કંકુબેન વાઘપુરી ગૌસ્વામી તેમના પુત્ર પ્રકાશપુરી વાઘપુરી ડો.બાબુપુરી વાઘપુરી ભાઈઓ સમસ્ત તારીખ 23/2/2022 મહાવદ સાતમને બુધવારના રોજ રાત્રે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગ રાખવામાં આવ્યો હતો સર્વ ભગત મંડળ અને ગૌસ્વામી સમાજ ના સંતો મહંતો અને આગેવાનો તથા ગ્રામજનો બહુ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા......
Uncategorized

કાંકરેજ તાલુકાના અરણીવાડા અટુબીયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન

editor
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ અટુબિયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવા માં આવ્યું હતું ગોગા મહારાજ તથા મામાદેવના મંદિરે ભક્તો એ યજ્ઞનો લાભ લીધો હતો ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી મહા વદ છઠ્ઠને મંગળવારના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી શ્રી અંબારામ મહારાજ દ્વારા શાસ્ત્રો......
Uncategorized

“સત્ય “ની હંમેશા જીત થાય છે તે દાખલો આજે પુરવાર સાબિત થયો

editor
દાંતા તાલુકાના મોટાસાડા ગામના મદારસિંહ ભીખાજી સોલંકીની બન્ને દીકરીઓની સગાઈ 1980 માં સગાભાઈ જયદીપસિંહ પ્રતાપસિંહ અને મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. કોટડી તા.વડગામ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. અને દીકરીના પિતાએ કરિયાવરમાં રોકડ રકમ સોનાના દાગીના, રસોડાના સેટ તાંબા પિત્તળ સ્ટીલના વાસણો તિજોરી એમ કુલ મળીને 5,71,000 હજારનું કરયાવર આપેલ હતું.......
Uncategorized

દિયોદરના જાડા ગામે ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો

editor
દિયોદર તાલુકાના જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવારની કુળદેવી ચામુંડા માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો..આ કાર્યક્રમમા જાડા ગામે ચામુંડા માતાજી, ખોડિયાર માતાજી, હડકવાઈ માતાજી, મેલડી માતાજી, સગથ માતાજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો.જાડા ગામે ઠાકોર સમાજના વડપગા પરિવાર દ્વારા ગામ ફરતે માતાજીની મૂર્તિઓની વરઘોડા યોજી શોભાયાત્રા......
Uncategorized

દિયોદર DYSP તેમજ PSI નું કરવામાં આવ્યું સન્માન

editor
દિયોદર નાયક અધિક્ષક કચેરી ખાતે અને હમણાં જ નવા ડીવાયએસપી તરીકે ચાર્જ સંભાળતા ડી ટી ગોહિલ તેમજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા psi તરીકે હાર્દિક ભાઈ દેસાઈ નો આજ રોજ અનુચિત જાતિના યુવાનો દ્વારા બંને સાહેબોનો સાલ તેમજ ડો.બાબા આંબેડકરનો ફોટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદર તાલુકાના અનુચિત......
Uncategorized

દિયોદર રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની યોજાઈ બેઠક

editor
દિયોદર તાલુકા કોંગ્રેસની રેસ્ટ હાઉસ ખાતે દિયોદર કોગ્રેસ પાર્ટીના કાર્યકરોની મીટીંગ યોજાઈ હતી.આવનાર વિધાન સભાની ચૂંટણી સંદર્ભે દિયોદર કોંગ્રેસમા સંગઠન મજબૂત બનાવવા દિયોદર વિધાન સભા સીટના કોંગ્રેસ પ્રભારી હરેશભાઈ બારોટની અધ્યક્ષતામા મીટીંગનું આયોજન કરવામાં આવ્યુ હતુ . જ્યાં દિયોદર કોગ્રેસ પક્ષને મજબૂત બનાવવા ડિજિટલ બુથ મેમ્બર સીપ બનાવવા, બુથ સમિતિ......
Uncategorized

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ગોગમહારાજ અને સિકોતર માતાની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ

editor
કાંકરેજના અરણીવાડા ખાતે આજ  રોજ ગોગ મહારાજ અને સિકોતર માતાજીની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ હતી .જેમાં હવન કરવામાં આવ્યો હતો અને માતાજીની  આરતી તથા થાળ ધરાવી  દાતાઓ દ્વારા મંદિર ચઢાવો બોલીને દાતાઓના હસ્તે મંદિરના શિખર ચડાવવામાં આવ્યા હતા. જ્યાં ગામ લોકો એ મંદિરની ફોટો પ્રતિમા સ્થાપિત કરી મંદિરની આરતી પૂજા કરી......
UA-96247877-1