પર્યાવરણ પ્રેમી દ્વારા જશમતપુર ગામની શાળામા પક્ષીધરનું વિતરણ
ધ્રાંગધ્રા શહેરમા છેલ્લા કેટલાય વષોઁથી પક્ષીઘર બનાવી તેને જુદી-જુદી જગ્યા પર લગાવી પક્ષીઓને આવ્યો આપતા પયાઁવરણ પ્રેમીઓ હજ્જારોની સંખ્યામા પક્ષીઘરનુ વિતરણ કરાયુ છે ત્યારે શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમા વધુ પડતા પક્ષીઓને માફક આવતી ખુલ્લી આબોહવા અને મન પસંદ વાતાવરણની અનુકુળતા લીધે જશમતપુર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે પક્ષીઘર અપઁણ કરાયા......