૭૫ ટકા હાજરી હશે તો જ વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડની પરીક્ષા આપી શકશે
રાજ્યભરના સીબીએસઈ બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમાચારો ખુબ જ મહત્ત્વના છે. વારંવાર રજા પાડતા વિદ્યાર્થીઓની લાલિયાવાડી હવે નહીં ચલાવી લેવાય. તેના માટે સીબીએસઈ બોર્ડ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત સીબીએસઈ દ્વારા એક મહત્ત્વનો પરીપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર મુજબ ૭૫ ટકા હાજરી......