Aapnu Gujarat

Category : રમતગમત

રમતગમત

ભારતે ઘરઆંગણે સળંગ 17મી ટેસ્ટ સીરિઝ જીતી

aapnugujarat
ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો છે. આ સાથે જ રોહિત શર્માની ટીમે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ મેચ 7 માર્ચથી ધરમશાલામાં રમાશે. જોકે, આ શ્રેણી વિજય ઘરઆંગણે ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય......
રમતગમત

રોહિત શર્મા બન્યો ટીમ ઓફ ધ યર 2023નો કેપ્ટન

aapnugujarat
રોહિત શર્માને આઈસીસી વન-ડે ક્રિકેટ ટીમ ઓફ ધ યરનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ટીમમાં છ ભારતીય ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને મોહમ્મદ શમી તથા મોહમ્મદ સિરાજની ફાસ્ટ બોલિંગ જોડી અને વધુ બે ભારતીય ખેલાડીઓનો સમાવેશ થાય છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિવેદન અનુસાર......
રમતગમત

ચેતેશ્વર પૂજારાએ રણજી ટ્રોફી મેચમાં ફટકારી બેવડી સદી

aapnugujarat
હાલમાં સ્ટાર ગુજરાતી પ્લેયર ફૂલ ફૉર્મમાં હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ટીમ ઈન્ડિયાનો અનુભવી બેટ્‌સમેન ચેતેશ્વર પુજારા છેલ્લા કેટલાક સમયથી ઈન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. પૂજારાએ ભારત માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ગયા વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં રમી હતી. પુજારા ઓસ્ટ્રેલિયા સામેની ફાઇનલ મેચમાં ૪૧ રન બનાવી......
રમતગમત

રોહિત શર્મા-કોહલીએ ટી૨૦ વર્લ્ડ કપ રમવાની ઈચ્છા વ્યક્ત કરી

aapnugujarat
ભારતીય ક્રિકેટ ટીમના ચાહકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ જૂનમાં યોજાનાર ટી૨૦ વર્લ્ડ કપ૨૦૨૪માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં, હવે અજીત અગરકરની આગેવાની હેઠળની ભારતીય ટીમની પસંદગી સમિતિએ અફઘાનિસ્તાન સામેની ટી૨૦ માટે ટીમની પસંદગી કરતા પહેલા મંથન કરવું પડશે. આ બંને......
રમતગમત

બ્રિજભૂષણના નજીકના સાથી WFIની ચૂંટણી જીત્યા બાદ સાક્ષી મલિકે કુસ્તી છોડી

aapnugujarat
ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા મહિલા રેસલર સાક્ષી મલિકે ગુરુવારે કુસ્તીમાંથી સંન્યાસ લઈ લીધો હોવાની જાહેરાત કરી છે. સાક્ષી મલિકે કહ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ તરીકે સંજય સિંહના વિજય બાદ કુસ્તીમાં ભાગ લેશે નહીં. સંજય કુમાર સિંહ ભારતીય કુસ્તી મહાસંઘના નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેઓ ભૂતપૂર્વ......
રમતગમત

ભારત અને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરિઝમાં નહીં રમે ઈશાન કિશન

aapnugujarat
ટીમ ઈન્ડિયાના યુવા વિકેટકીપર ઈશાન કિશન સાઉથ આફ્રિકા વિરુદ્ધ ૨૬ ડિસેમ્બરે રમાનાર આગામી ટેસ્ટ સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવિવારે ૧૭ ડિસેમ્બરે આ જાણકારી આપી છે. ઈશાન કિશનના રિપ્લેસમેન્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીમાં આ ફોર્મેટમાં ડેબ્યૂ......
રમતગમત

કોલકાતાના સુકાની તરીકે શ્રેયસ ઐયર, ઉપસુકાની તરીકે નીતિશ રાણાની વરણી

aapnugujarat
આઈપીએલ૨૦૨૪ની જોરશોરથી તૈયારીઓ શરૂ ગઈ છે, જેમાં કોલકતા નાઈટ રાઈડર્સે ફરી એક વખત શ્રેયસ ઐય્યરના હાથમાં કપ્તાની સોંપી છે. જ્યારે ટીમમાં વાઈસ કેપ્ટન તરીકે નીતીશ રાણાને બનાવવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લી કેટલીક આઈપીએલમાં નીતીશ રાણાએ કેપ્ટનશીપ કરી હતી. બીજી બાજુ ગૌતમ ગંભીર હાલમાં જ કોલકતા ટીમના મેન્ટર તરીકે......
રમતગમત

હું ગર્વથી કહું છું કે હું મુસ્લિમ અને ભારતીય છું : મોહમ્મદ શમી

aapnugujarat
ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વન-ડે વર્લ્ડ કપ૨૦૨૩માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે માત્ર ૭ મેચમાં ૨૪ વિકેટ ઝડપી હતી. જેમાં ત્રણ વખત ૫ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. શમીએ બીજી ૫ વિકેટ હોલ શ્રીલંકા સામે લીધી હતી. આ ૫ વિકેટ લેવા બાદ શમી જમીન પર બેસી ગયો......
રમતગમત

હીરો જેવી વિદાયને લાયક નથી ડેવિડ વોર્નર : મિશેલ

aapnugujarat
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જોન્સને કાંગારુ ઓપનર ડેવિડ વોર્નરને લઈને ખૂબ જ વિસ્ફોટક નિવેદન આપ્યું છે. પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં ડેવિડ વોર્નરને તક આપવામાં આવતા મિશેલ જોન્સને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૪ ડિસેમ્બરથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. પ્રથમ......
રમતગમત

RAHUL DRAVID જ ટીમ ઈન્ડિયાના કોચ : T-20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે રહેશે

aapnugujarat
રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. BCCIએ તેમનો કાર્યકાળ લંબાવ્યો છે. બોર્ડે બુધવારે 29 નવેમ્બરે આની જાહેરાત કરી છે. દ્રવિડનો બે વર્ષનો કાર્યકાળ વર્લ્ડ કપની ફાઈનલ સાથે પૂરો થયો. આ પછી બોર્ડ અને દ્રવિડ વચ્ચે ચર્ચા થઈ અને નિર્ણય લેવામાં આવ્યો કે દ્રવિડ ઓછામાં ઓછા T-20 વર્લ્ડ કપ સુધી......
UA-96247877-1