ભારતે ઘરઆંગણે સળંગ 17મી ટેસ્ટ સીરિઝ જીતી
ભારતીય ક્રિકેટ ટીમે રાંચીમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે પાંચ વિકેટે વિજય નોંધાવ્યો છે. આ સાથે જ રોહિત શર્માની ટીમે પાંચ મેચની સીરિઝમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટેસ્ટ સીરિઝની પાંચમી અને અંતિમ મેચ 7 માર્ચથી ધરમશાલામાં રમાશે. જોકે, આ શ્રેણી વિજય ઘરઆંગણે ભારતનો સળંગ 17મો શ્રેણી વિજય......