Aapnu Gujarat

Category : રાષ્ટ્રીય

રાષ્ટ્રીય

દિલ્હીમાં ડેન્ગ્યુના ત્રણ હજારથી વધુ કેસ

aapnugujarat
દેશની રાજધાનીમાં ડેન્ગ્યુનો કહેર યથાવત રહેતા છેલ્લા છ મહિનામાં ડેન્ગ્યુના ૩ હજારથી પણ વધુ કેસ મળી આવ્યા છે. આ કેસોમાં એેક દર્દીનું મોત પણ થયું છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) દ્વારા ગૃહમાં જાહેર કરવામાં આવેલા આંકડાથી આ માહિતી સામે આવી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) અનુસાર સપ્ટેમ્બરમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસોની......
રાષ્ટ્રીય

મણિપુરમાં તણાવ બાદ પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સસ્પેન્ડ

aapnugujarat
મણિપુરમાં તણાવ બાદ મંગળવારથી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે. આ ઈન્ટરનેટ સેવા રવિવાર સાંજે ૭.૪૫ કલાક સુધી બંધ રહેશે. પાંચ મહિના બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યની તમામ સ્કૂલો ત્રણ દિવસ માટે બંધ રહેશે. રાજ્ય સરકારે જાહેરાત કરી કે બુધવાર......
રાષ્ટ્રીય

બંધારણની નકલમાં સોશિયલિસ્ટ-સેક્યુલર શબ્દ નથી : અધીર રંજન

aapnugujarat
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે બંધારણની નવી નકલની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી ધર્મનિરપેક્ષ’ શબ્દ નથી. અધીર ચૌધરીએ કહ્યું કે બંધારણની નવી નકલો તે લોકોને આપવામાં આવી છે, જેની સાથે તેઓ નવા સંસદ ભવનમાં પ્રવેશ્યા હતા. તેની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી સેક્યુલર’ શબ્દો છે. તેમણે કહ્યું, “તેઓ જાણે છે કે......
રાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિરમાં સોના જડિત દરવાજા લગાવાશે

aapnugujarat
અયોધ્યાના રામ મંદિરના દરવાજા પર ગોલ્ડ પ્લેટિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગર્ભગૃહમાં સ્થાપિત થનારા સૌથી મોટા દરવાજા સહિત ૧૦ દરવાજાઓના ફિટિંગની ટ્રાયલ પણ પૂરી થઇ ગઈ છે. સોનાના જડતરના કારીગરોએ દરવાજાની ફિટિંગનું પરીક્ષણ પણ કર્યું હતું. અત્યાર સુધી જે દરવાજાઓનું નિર્માણ થઇ ચુક્યું છે તેમના પર સોનું લગાવવા માટે......
રાષ્ટ્રીય

મહિલા અનામત બિલને કોંગ્રેસનું સમર્થન, ઝડપથી અમલ કરો : સોનિયા

aapnugujarat
આજે લોકસભામાં મહિલા અનામત બિલ પર ચર્ચા થઈ રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી તરફથી સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી બિલ પર ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. આ પહેલા ગઈકાલે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું હતું. આ બિલમાં મહિલાઓ માટે વિધાનસભા- લોકસભામાં ૩૩ ટકા......
રાષ્ટ્રીય

કેનેડામાં ભારતીયો અને સ્ટુડન્ટ્સ ખાસ સાવધાની રાખે : વિદેશ મંત્રાલય

aapnugujarat
કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી તેની અસર કેનેડામાં વસતા ભારતીયો અને ભારતીય સ્ટુડન્ટ્સ પર થવાની શક્યતા છે. કેનેડામાં કેટલાક સમયથી ભારત વિરોધી વાતાવરણ વધતું જાય છે તેના કારણે આજે વિદેશ મંત્રાલયે ભારતીય સ્ટુડન્ટ્સને સાવધાન રહેવા સલાહ આપી છે. વિદેશ મંત્રાલયની એડવાઈઝરીમાં જણાવાયું છે કે કેનેડામાં ભારત વિરોધી એક્ટિવિટીમાં......
રાષ્ટ્રીય

વધુ એક ખાલિસ્તાની ત્રાસવાદી સુખાની કેનેડામાં હત્યા

aapnugujarat
કેનેડામાં ખાલિસ્તાન તરફી ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાથી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવ્યો છે ત્યાં વધુ એક પંજાબી ગેંગસ્ટરની કેનેડામાં હત્યા કરવામાં આવી છે. ઘણા વર્ષોથી કુખ્યાત ગણાતા સુખદુલ સિંહ ઉર્ફે સુખાને કેનેડામાં ઠાર મારવામાં આવ્યો છે. મહત્ત્વની વાત એ છે કે જે રીતે નિજ્જરની હત્યા કરવામાં આવી હતી......
રાષ્ટ્રીય

ભારતીય નૌકાદળે ૬૮ યુદ્ધ જહાજોના ઓર્ડર આપ્યા

aapnugujarat
ભારત અને ચીન વચ્ચે માત્ર જમીની સરહદ પર જ નહીં પરંતુ સમુદ્રમાં પણ સંઘર્ષની સ્થિતિ છે. બંને દેશ એકબીજાના હરીફ બની ગયા છે. હવે બંને દેશો વચ્ચે મુકાબલો હિંદ મહાસાગર ક્ષેત્રમાં છે. તેને ધ્યાનમાં રાખીને જ ભારત પોતાના નૌકાદળને મજબૂત બનાવવામાં લાગી ગયું છે. ભારતીય નેવીએ ૬૮ યુદ્ધ જહાજો અને......
રાષ્ટ્રીય

નીતિશને ભાજપે બિહારના રાજ્યપાલપદની ઓફર કરી

aapnugujarat
લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ બિહારમાં મોટી રમત રમવાની તૈયારીમાં છે. જો ભાજપની આ રમત સફળ થાય તો મુખ્ય પ્રધાન નિતીશ કુમાર ફરી એકવાર એનડીએમાં સામેલ થઇ શકે છે. જોકે આમ કરવા માટે નિતીશ કુમારને ભાજપની ઓફરનો સ્વિકાર કરવો પડશે. રાજકીય વિદ્વાનોનું કહેવું છે કે, ૨૦૨૪ના પરિણામો ભાજપની તરફેણમાં જાય તો......
રાષ્ટ્રીય

પીએફ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે વ્યાજદરની જાહેરાત ન કરવા આદેશ

aapnugujarat
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓદ્વારા દર નાણાકીય વર્ષ માટે વ્યાજદરમાં ફેરફાર કરવામાં આવે છે. પીએફ ખાતાધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રકમ પર આ નક્કી કરવામાં આવેલા સુધારા પ્રમાણે વ્યાજ ચૂકવવામાં આવે છે, પરંતુ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કરોડો કર્મચારીઓ માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે.......
UA-96247877-1