Aapnu Gujarat

Category : ગુજરાત

ગુજરાત

ગુજરાતનો વીજ પુરવઠો વર્ષ ૨૦૨૦-૨૦૨૪ વચ્ચે ૨૮ ટકા વધ્યોે

aapnugujarat
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ પુરવઠામાં વધારો જોવા મળ્યો છે કારણ કે રાજ્યમાં વીજ પુરવઠો નાણાકીય વર્ષ ૨૦૨૦માં ૧,૧૩,૯૩૯ મિલિયન યુનિટથી ૨૮% વધીને નાણાકીય વર્ષ ૨૦૨૪માં ૧,૪૫,૭૪૦ મિલિયન યુનિટ થયો છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો ૧,૧૩,૬૯૭ મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે. સરકાર ૨૦૩૧-૩૨માં......
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે દ્વારકા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી ફગાવી

aapnugujarat
ગુજરાત હાઇકોર્ટે બેટ દ્વારકા મેગા ડિમોલિશન માટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર ગુજરાત હાઈકોર્ટે આજે સુનાવણી કરતા વકફ બોર્ડ પાસે ધાર્મિક દબાણો પરના પૂરતા પુરાવા ન હોવાથી સ્ટે ઓર્ડર કોર્ટે હટાવ્યો છે.વકફ બોર્ડ દ્વારા ડિમોલિશન પર રોક માંગતી તમામ અરજી કોર્ટે ફગાવી છે. બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ......
ગુજરાત

યુસીસીના બહાને દેશની વિવિધતામાં એકતાની સંસ્કૃતિ પર પ્રહાર : અમિત ચાવડા

aapnugujarat
વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વિવિધતામાં એકતાની ભારતની સંસ્કૃતિ અને પરંપરા રહી છે. આપના દેશમાં જાતિ, ધર્મ, ભાષા અને પ્રાંતથી ઉપર ઉઠી આપણે સૌ ભારતીયો છીએ. આપણે સૌએ સાથે મળી દેશનું નિર્માણ કર્યું છે. દેશમાં, આઝાદ ભારતમાં ટાંકણી પણ નહોતી બનતી એ ભારતને આજે વિશ્વની મહાસત્તા......
ગુજરાત

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી : ટિકિટ વહેંચણીમાં અનેકના પત્તાં કપાતા ગુજરાત ભાજપમાં ભડકો

aapnugujarat
નગરપાલિકા,તાલુકા-જીલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારોના નામ જાહેર કરાયાં બાદ ભાજપમાં બળવા જેવી પરિસ્થિતી પરિણમી છે. ટીકીટ ન મળતાં ભાજપના દાવેદારોએ પક્ષની વંડી ઠેકીને પક્ષપલટો કર્યો છે તો કેટલાંક નેતાઓએ કેરસિયો ખેસ ઉતારીને અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. આમ, ફોર્મ ભરવાના આખરી દિવસે બબાલ થઇ હતી. ભાયાવદર,જામનગર, બિલીમોરા,લાઠી, કરજણ અને ભાવનગર......
ગુજરાત

ગાંધીધામના ચુડવા ગામના પરિવારને વિસનગર પાસે અકસ્માત : ત્રણ મોત

aapnugujarat
કચ્છના ગાંધીધામ તાલુકાના ચુડવા ગામનો મુસ્લિમ પરિવાર ગાડી લઈ વિસનગર તાલુકાના ઉનાવા ખાતે મીરાદાતારની દરગાહે જઇ રહ્યો હતો. તે દરમિયાન સાતલપુર-વારાહી હાઇવેના બામરોલી પાટિયા પાસે ડ્રાઇવરે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં હાઇવે રોંગ સાઈડમાં ગાડી પલટીખાઇ ખાડામાં પડી હતી. ગાડીમાં સવાર મુસાફરો એ બૂમાબૂમ કરતા આજુબાજુના......
ગુજરાત

ઐતિહાસિક સંસ્થાઓને આધુનિકતા સાથે જોડીને વિકાસના નવા આયામો રચવાની આપણી નેમ છે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

aapnugujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના નવસારી પ્રવાસ દરમિયાન જલાલપોર તાલુકામાં કરાડી સ્થિત રાષ્ટ્રીય શાળાના શતાબ્દી મહોત્સવમાં વિશેષ સહભાગી થયા હતા. ઉપસ્થિત સૌને વસંત પંચમીની શુભકામનાઓ પાઠવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માં સરસ્વતીની આરાધના કેન્દ્ર એવા કરાડી ગામની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવ સહભાગી થવાની તકને ગૌરવશાળી ગણાવી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું......
ગુજરાત

મહાકુંભ માટે અમદાવાદથી વધુ એક બસ સાથે સુરત, વડોદરા અને રાજકોટથી શરૂ કરી

aapnugujarat
ગુજરાતથી પ્રયાગરાજ માટે વધુ બસ દોડાવવાનો નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. મહાકુંભ માટે રાજ્ય સરકાર વધુ ૫ બસ દોડાવશે. ૪ ફેબ્રુઆરીથી વધુ ૫ બસ પ્રયાગરાજ માટે દોડાવાશે. જેમાં સુરતથી ૨, અમદાવાદ, વડોદરા, રાજકોટથી ૧-૧ બસ રહેશે. આજે સાંજના ૫ વાગ્યાથી ટિકિટ બુકિંગ કરી શકાશે. એસટી નિગમની વેબસાઈટ પરથી......
ગુજરાત

સુરતમાં જોળવા ગામની ફેક્ટરીના ગોડાઉનમાં દરોડા : વધુ ૧૪ લાખનું શંકાસ્પદ ઘી મળ્યું

aapnugujarat
સુરતમાં પોલીસ અને પાલિકા દ્વારા થોડા દિવસ પહેલા એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શંકાસ્પદ ઘી અને પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ત્રણ જેટલા સ્ટોરમાંથી ૬૫ લાખનું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ઘીની તપાસનો રેલો સુરત જિલ્લાના જોળવા ગામ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી આ ફેક્ટરીના ગોડાઉનમાંથી......
ગુજરાત

જામનગરમાં ૧૯ વખત દારૂના ગુનામાં પકડાયેલો આરોપી ફરીથી દારૂની હેરાફેરી કરતા ઝડપાયો

aapnugujarat
જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ૧૯ જેટલા દારૂના ગુનામાં પકડાયેલા એક બુટલેગરને કારમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવા અંગે પકડી પાડયો છે. પોલીસે ૧૦૬ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીના જથ્થા અને કાર સાથે બે શખ્સોની અટકાયત કરી છે, જ્યારે ૨૩ જેટલા ગુનામાં સંડોવાયેલા નાઘેડીના રામ ઉર્ફે......
ગુજરાત

મહેસાણામાં ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ આપઘાત કરી લેતા ચકચાર

aapnugujarat
મહેસાણા-વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલી મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિનીએ પ્રોફેસરોના કથિત ત્રાસને કારણે (૨૯ જાન્યુઆરીએ) આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે કોલેજના આચાર્ય સહિત પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. સિવિલ હોસ્પિટલમાં પીએમ બાદ તેના મૃતદેહને પરિવારને સોંપાયો હતો. આ ઘટનાના વિરોધમાં કોલેજના......
UA-96247877-1