Aapnu Gujarat

Category : ગુજરાત

ગુજરાત

દિવ્યાંગ પિતાએ પોતાની જ ૧૩ વર્ષીય દીકરી પર દુષ્કર્મ કરતા ચકચાર

aapnugujarat
ખેડા જિલ્લામા પિતા-પુત્રીના સંબધ પર લાંછન લગાવતો કિસ્સો પ્રકાશમા આવ્યો છે. જેમા દિવ્યાંગ પિતાએ પોતાનીજ ૧૩ વર્ષીય દિકરી પર દુષ્કર્મ કરતા ચકચાર મચી છે. એટલુ જ નહી પિતા ન હોય ત્યારે સાત જેટલા સગીર વયના કિશોરોએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો પણ આક્ષેપ કરવામા આવતા ચકચાર મચી છે. જોકે......
ગુજરાત

અંબાજીમાં ૨૦ લાખથી વધુ ભક્તોએ મા જગદંબાના દર્શન કર્યા

aapnugujarat
ભાદરવી પૂનમના મેળાનો આજે પાંચમો દિવસ છે. અત્યાર સુધી મેળાના ચોથા દિવસે ૭ લાખથી વધુ માઈભક્તોએ દર્શન કર્યાં છે. ચોથા દિવસે મંદિરના શિખરે ૫૫૧ ધજાઓ ચઢી હતી. મોહનથાળ પ્રસાદના ૩૧ લાખથી વધુ પેકેટ વેચાયા હતા. તો ફરાળી ચીકીના ૯ હજાર જેટલા પેકેટનું વિતરણ થયું. આ ૪ દિવસમાં મા અંબાના ૨૦......
ગુજરાત

અમદાવાદમાં સરાજાહેર આધેડની હત્યા

aapnugujarat
શાહપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ હત્યાની ઘટના સામે આવી છે. બુધવારની રાત્રી દરમિયાન ખાનપુર વિસ્તારમાં ઉસ્માની મંઝિલ પાસે પૈસાની લેતીદેતી મામલે શાહનવાઝ ઉર્ફે સાનુ બાબુ નામના આરોપીએ સાબીર હુસેન નામના વ્યક્તિની હત્યા કરી નાખી હતી. રાત્રિના ૧૧ વાગ્યાની આસપાસ પીઠના ભાગે ચપ્પુ વડે હુમલો કરી હત્યા કરી, જેને લઈને......
ગુજરાત

ભરૂચ જિલ્લામાં એક લાખ પરિવારો ત્રણ દિવસ ભૂખ્યાં-તરસ્યાં રઝડ્યાં

aapnugujarat
ભરૂચ જિલ્લામાં આવેલાં વિનાશક પુરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ૧ લાખ પરિવારો ૩ દિવસ ભૂખ્યાં, તરસ્યાં, અંધારપટમાં રઝડતા રહ્યાં. મામલો ગંભીર બનતા સરકારના મંત્રી કુંવરજી હળપતિ સરકારી મલમ લગાડવા આવ્યાં. ત્યારે અચાનક જનાક્રોશ ફાટી નીકળ્યો. અસરગ્રસ્ત લોકોએ મંત્રી હળપતિનો ઉધડો લીધો. લોકોએ કહ્યું કે, તમારી ચાપલૂસી અમને ભારે પડી,......
ગુજરાત

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે શખ્સની ધરપકડ કરી

aapnugujarat
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે અમદાવાદના એસજી હાઇ-વે ખાતેથી ૬૦ લાખનું એમડી ડ્રગ્સ અને નરોડા ખાતેથી ૧૮ લાખનું એમડી ડ્રગ્સ સાથે ત્રણ આરોપી ઓની ધરપકડ કરી વધુ આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરેલ આરોપીઓના નામ જાકિર શેખ અને તૌફીક ઘાંચી, સુહૈલ અશરફ મન્સૂરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચ એ......
ગુજરાત

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ૮ કરોડનો વીમો લેવામાં આવ્યો

aapnugujarat
યાત્રાધામ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમનો મહામેળો ૨૩ સપ્ટેમ્બર થી શરુ થઇ રહ્યો છે, મેળામાં લાખો પદયાત્રીઓની સુખ સુવિધા માટે કરાયેલી વ્યવસ્થા અંગે આજે અંબાજી મંદિર ખાતે બનાસકાંઠા જિલ્લાના પત્રકારો સાથે જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોંફ્રેન્સ યોજી પત્રકારોને માહિતગાર કર્યા હતા. જોકે આ વખતે મેળા દરમિયાન મોટી સંખ્યામાં......
ગુજરાત

અંબાજીના ભાદરવી પૂનમના મેળા માટે દર્શનનો સમય વધારાયો

aapnugujarat
અંબાજી મંદિર એ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. માઈ ભક્તો માટે આ એક રુડો અવસર બની રહે છે. જ્યા લાખો ભક્તો દર વર્ષે ભાદરવી પૂનમ પહેલા પગપાળા નીકળે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં વિદેશોથી પણ ભક્તો આવે......
ગુજરાત

અમદાવાદમાં સગીરા સાથે ઇન્સ્ટાગ્રામ મિત્રએ દુષ્કર્મ આચર્યું

aapnugujarat
નિકોલમાં રહેતી ૧૬ વર્ષની સગીરા સાથે શખ્સે ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા કેળવી હતી. હોટલમાં લઇ જઇને દુષ્કર્મ આચર્યું હતું. શખ્સે સગીરા સાથેના અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરીને અવાર નવાર દુષ્કર્મ આચરી તેના મિત્ર સાથે હોટલમાં મોકલી આપી હતી. સગીરાએ ફરિયાદ નોંધાવતા નિકોલ પોલીસે ધરપકડ કરી છે. સગીરાનો......
ગુજરાત

રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે

aapnugujarat
રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદી માહોલ રહેશે. જેમા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ૧૬થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમ, ભારે તેમજ અતિભારે વરસાદની સંભાવના છે. ૧૭ સપ્ટેમ્બરે નર્મદા, તાપી, સુરત, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે.રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી......
ગુજરાત

ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા

aapnugujarat
ગુજરાતમાં વધુ એક અનુસૂચિત જાતિ સમાજના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. વાત જાણે એમ છે કે, બોટાદમાં આરોપીએ હુમલો કર્યા બાદ સારવાર હેઠળ રહેલા રાજેશ મકવાણા નામના વ્યક્તિનું મૃત્યુ થયું છે. આ તરફ હવે મૃતકના પરિવારજનોએ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે. આ......
UA-96247877-1