કોલ માઇન પ્રોજેક્ટ માટે અદાણીને લોન આપવા સંદર્ભે એસબીઆઇ અવઢવમાં
દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ અદાણી જૂથને ઓસ્ટ્રેલિયા સ્થિત વિવાદિત કોલ માઇન પ્રોજેક્ટને લોન આપવા માટે હાથ પાછા ખેંચ્યા છે. રોકાણકારો, પર્યાવરણવાદીઓ અને બ્લેકરોક ઇંક વગેરેના વિરોધને કારણે એસબીઆઈ મૂંઝવણમાં છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ બેંકની એક્ઝિક્યુટિવ કમિટી આ અંગે અંતિમ નિર્ણય લેશે. જો કે, આ વર્ષે તેણે અદાણી ગ્રૂપને ધિરાણ......