Aapnu Gujarat

Author : aapnugujarat

https://aapnugujarat.net - 31672 પોસ્ટ્સ - 0 Comments
ગુજરાત

સુરતમાં પ્રેમી યુગલે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર

aapnugujarat
સુરતમાં પુણા વિસ્તારમાં એક પ્રેમી યુગલે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. એક મહિના પહેલા જ આ યુગલ રાજસ્થાનથી ભાગીને સુરત આવ્યું હતું. યુવક પરિણીત હતો જ્યારે તેની પ્રેમિકા અપરિણીત હોવાનું તપાસમાં ખુલ્યું હતું. બન્નેએ કોઈ અગમ્ય કારણોસર એક જ હુકમાં દોરી બાંધીને જીવન ટુંકાવ્યું હતું.......
ગુજરાત

વડોદરામાં પુત્રએ માતાની હત્યા કરી

aapnugujarat
વડોદરામાં એક વૃધ્ધાની હત્યાના બનાવે ચકચાર મચાવી છે. કારણકે આ બનાવમાં પુત્રએ જ માતાની હત્યા કરી નાંખી હતી. સળિયા વડે હુમલો કરી તથા દીવાલમાં માથુ પછાડીને પુત્રએ માતાની હત્યા કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે પોલીસે આરોપી પુત્ર વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત......
ગુજરાત

શાકભાજીના ભાવ વધતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

aapnugujarat
ફૂલગુલાબી ઠંડીની ઋતુએ વિદાય લેતા જ ઉનાળાનું આગમન થયું છે. ઉનાળાના આગમન સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો નોંધાયો છે. જેમાં સૌથી પહેલા તો લીંબુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉનાળાની મોસમમાં લીંબું શરબત ખૂબ પીવાય છે, ત્યારે ઉનાળાના આગમન પહેલા જ લીંબુ મોંઘા બન્યા છે. ઉનાળાની શરૂઆત થવાની સાથે......
ગુજરાત

સગર્ભા મહિલાઓને ૧૫૦૦૦ની સહાય જાહેર કરાઈ

aapnugujarat
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી સગર્ભા મહિલાઓની મોતનો આંકડો વધી રહ્યો છે. યોગ્ય સમયે સારવારના અભાવે તો ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે પ્રોપર સારવાર ન મળવાને કારણે સગર્ભા મહિલાઓ સામે મોતનું જોખમ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સુધારો લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા લાવામાં આવ્યો મહત્ત્વનો નિર્ણય. રાજ્યમાં દર......
ગુજરાત

ગુજરાતના ૧૩૮ જળાશયોમાં ૫૦% થી પણ ઓછું જળસ્તર

aapnugujarat
ઉનાળાની શરુઆત પહેલા જ રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક થઈ છે. રાજ્યના ૧૩૮ જળાશયોમાં અડધાથી ઓછુ જળસ્તર ભરેલું છે. ૯૦ ટકાથી વધારે જળસ્તર ધરાવતા હોય એવા જળાશયો માત્ર ૨ જ છે. રાજ્યના ૩૬ જળાશયોનું જળસ્તર ૧૦ ટકા કે તેથી ઓછું છે. સૌથી વધારે સૌરાષ્ટ્રના જળાશયોમાં પાણીના જળસ્કર છે. ૬૮ જળાશયોમાં પાણીનો......
ગુજરાત

ગીર સોમનાથમાં પાંચ વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ

aapnugujarat
ગીર સોમનાથમાં રહેતી પાંચ વર્ષની બે બાળકીઓ પર ગામમાં જ રહેતા એક નરાધમે દુષ્કર્મ આચરતા સનસનાટી ફેલાઈ ગઈ છે. આરોપી આ બાળકીઓને ચોકલેટની લાલચ આપીને લઈ ગયો હતો. બાદમાં તેણે બન્ને બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યુ ગીર સોમનાથમાં બનેલા એક ઘૃણાસ્પદ બનાવમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તપાસમાં ગામના......
રાષ્ટ્રીય

મુંબઈમાં બિલ્ડરે ફ્લેટનું પઝેશન ન આપતા ઈન્વેસ્ટરે જીવ ટૂંકાવ્યો

aapnugujarat
મુંબઈમાં એક બિલ્ડર પાસે ફ્લેટ બૂક કરાવ્યા પછી તેનો કબજો મળવામાં ભારે વિલંબ થતા રોકાણકારે નાસીપાસ થઈને જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં હવે બિલ્ડર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુંબઈમાં બે અઠવાડિયા અગાઉ આ ઘટના બની હતી જેમાં એક બિઝનેસમેને બિલ્ડિંગ પ્રોજેક્ટ પૂરો ન થવાના કારણે આત્મહત્યા કરી......
રાષ્ટ્રીય

મોદી સરકારે દેશભરમાં લાગું કર્યો CAA

aapnugujarat
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો દાવ ખેલ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલીકરણ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે. અગાઉ એવી પણ ચર્ચા થઈ હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય CAAને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. ગૃહમંત્રી અમિત શાહે તેમની રેલીઓમાં ઘણી વખત CAAના અમલીકરણની......
રાષ્ટ્રીય

ભારતની મોટી સફળતા, અગ્નિ-5નું પરીક્ષણ સફળ

aapnugujarat
DRDOના વૈજ્ઞાનિકોએ, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેબલ રી-એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજી સાથે સ્વદેશી રીતે વિકસિત અગ્નિ-5 મિસાઈલનું સફળ પરિક્ષણ કર્યું છે. દેશની સુરક્ષા અને પ્રગતિ સાથે જોડાયેલી ઘટનાને લઈને વડાપ્રધાને DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા છે. PM એ લખ્યું કે મિશન દિવ્યસ્ત્ર માટે અમારા DRDO વૈજ્ઞાનિકો પર ગર્વ છે. MIRV એટલે કે, મલ્ટીપલ ઈન્ડિપેન્ડન્ટલી......
રાષ્ટ્રીય

બટાકા અને ડુંગળીના ભાવમાં થયો વધારો

aapnugujarat
લસણના ભાવથી પરેશાન લોકોને રાહત મળ્યા બાદ હવે બટાટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી મુશ્કેલીમાં વધારો થયો છે. એક મહિના પહેલા 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ બટાકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે. બટાકા ઉપરાંત ડુંગળીના......
UA-96247877-1