Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે ગોગમહારાજ અને સિકોતર માતાની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ

કાંકરેજના અરણીવાડા ખાતે આજ  રોજ ગોગ મહારાજ અને સિકોતર માતાજીની ફોટા પ્રતિષ્ઠા યોજાઈ હતી .જેમાં હવન કરવામાં આવ્યો હતો અને માતાજીની  આરતી તથા થાળ ધરાવી  દાતાઓ દ્વારા મંદિર ચઢાવો બોલીને દાતાઓના હસ્તે મંદિરના શિખર ચડાવવામાં આવ્યા હતા. જ્યાં ગામ લોકો એ મંદિરની ફોટો પ્રતિમા સ્થાપિત કરી મંદિરની આરતી પૂજા કરી ધન્યતા અનુભવી હતી.

ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દાતાઓ તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના સરપંચ સહિત ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

ખાલી પડેલી જસદણ સીટ પર ચૂંટણી ક્યારે યોજાશે ? : ચર્ચાએ જોર પકડ્યું

aapnugujarat

વેરાવળમાં CAAના સમર્થનમાં રેલી યોજાઈ

aapnugujarat

વલસાડના દરિયાકિનારે ૬ મૃતદેહો મળતા ચકચાર

editor

Leave a Comment

UA-96247877-1