Aapnu Gujarat

Author : editor

https://aapnugujarat.net - 8490 પોસ્ટ્સ - 0 Comments

સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ની બેઠક ગાંધીનગર ખાતે યોજાઈ

editor
સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાત પ્રદેશ પદાધિકારીઓ તથા જિલ્લા પ્રમુખો ની રાજ્યકક્ષા ની બેઠક આજ રોજ ગાંધીનગર રોહિદાસ મંદિર ખાતે ભાજપ અનુ જાતિ મોર્ચા ના રાષ્ટ્રીય મહામંત્રી તથા સાંસદ શ્રી ભોલાસિંહ ની અધ્યક્ષતા માં યોજાઈ. આ કાર્યક્રમ માં મોર્ચા ના પ્રભારી સુરેશ કેરો, પ્રમુખ ર્ડા પ્રદ્યુમન વાજા, મહામંત્રી વિક્રમ......
Uncategorized

મહિલા પોલીસ SHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન

editor
આજ રોજ અમદાવાદ ના ઘોડાસર વિસ્તારમાં સ્મૃતિ મંદિર પોલીસ ચોકી માં સિનિયર સિટીઝન ભાઈઓ ને મહિલા પોલીસ સSHE ટીમ અને એપિક ફાઉન્ડેશન તથા પ્રખ્યાત યોગ ગુરુ શ્રી પરેશ પટેલ ( મામાં ) ના માર્ગદર્શન હેઠળ યોગાસન ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું....
Uncategorizedતાજા સમાચારરાષ્ટ્રીય

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor
વડગામ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પાલનપુર થી રેલી માં જોડાઈ ને વડગામ તાલુકાના લિબોઇ નજીક આવેલ ગૌશાળા ખાતે સામાજિક સમરસતા સંમેલન યોજવા જઇ રહ્યા છે ત્યારે આજે સાંજે ૭ કલાકે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા......
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં આ મંદિરમાં ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું

editor
ડાકોરમાં રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડાકોર રણછોડરાયજી ના મંદિરમાં વસ્ત્રો ધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થતા હોય છે. ભાવિ ભક્તો નો આ મેળાવડો એક સાથે ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે જોવા મળતો હોય છે ત્યારે ભક્તોની આ મેળાને ધ્યાનમાં રાખીને ડાકોર રણછોડરાયજી ટ્રસ્ટ સાથે......
Nationalતાજા સમાચાર

ચૂંટણી સમયે જોડો અને તોડોની રાજનીતિ : ભાજપ – કોંગ્રેસ સામ સામે કરી રહ્યું છે નેતાઓના સંપર્કમાં હોવાનો દાવો

editor
ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ભાજપ કોંગ્રેસની અંદર ચૂંટણી સમયે તોડ જોડ ની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા સંભળાઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેમના......
National

રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે તો વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે : હાર્દિક પટેલ

editor
અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા પાટીદારો પર કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના મુખ્ય આ કારણો પણ હોઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન......
બિઝનેસબ્લોગ

જામનગરમાં ખાનગી પેઢીના પ્રોપરાઈટરને 9 લાખના ચેક રિર્ટન કેસમા છ મહિનાની સજા

editor
અડધા વર્ષની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો, જામનગરની પેઢીના પ્રોપરાઈટર સામે રૂા.9 લાખના કુલ ચાર ચેક પરત ફરવા અંગે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ચેક પરતનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને છ મહિનાની કેદની સજા અને ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગત......
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

પુતિન પાસે ત્રણ ઓપ્શન હતા: એમાંથી યુદ્ધ, વાતચીત અને પરમાણુ બોમ્બ જેમાંથી બે ઓપ્શનનો ઉપયોગ થઇ ચુક્યો છે

editor
રશિયા પાસે ટીયૂવી 160 વિમાન, 40 હજાર કિલો ક્ષમતા ધરાવતા બોમ્બ સાથે તે હુમલો કરી શકે છે તેવી ક્ષમતાના અન્ય વિમાનો પણ છે. આ ઉપરાંત સુપર સોનિક બોમ્બ છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે પુતિન પાસે ત્રણ ઓપ્શન હતા. પહેલા વાતચીત, યુદ્ધ અને ત્રીજુ પરમાણુ હુમલાે.......
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેનમાંથી પરત આવી રહેલા 16 હજાર મેડિકલ ના વિદ્યાર્થીઓનું આગામી સમયમાં શું થશે?

editor
કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગ માટે પણ આ એક નવી ચેલેન્જ તરીકે ઉભરી છે કેમકે ઘણા વિદ્યાર્થીઓ છે કે તેઓ ડરના કારણે આગામી સમયમાં કદાચ ભણવા માટે પણ નહીં જાય યુક્રેનની અંદર 20,000 જેટલા ભારતીયો ફસાયેલા હતા જેમાંથી ચાર હજારથી વધુ ભારતીયોને લાવવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ 18 હજાર જેટલા......
Uncategorized

પર્યાવરણ પ્રેમી દ્વારા જશમતપુર ગામની શાળામા પક્ષીધરનું વિતરણ

editor
ધ્રાંગધ્રા શહેરમા છેલ્લા કેટલાય વષોઁથી પક્ષીઘર બનાવી તેને જુદી-જુદી જગ્યા પર લગાવી પક્ષીઓને આવ્યો આપતા પયાઁવરણ પ્રેમીઓ હજ્જારોની સંખ્યામા પક્ષીઘરનુ વિતરણ કરાયુ છે ત્યારે શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમા વધુ પડતા પક્ષીઓને માફક આવતી ખુલ્લી આબોહવા અને મન પસંદ વાતાવરણની અનુકુળતા લીધે જશમતપુર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે પક્ષીઘર અપઁણ કરાયા......
UA-96247877-1