યુક્રેનમાંથી પરત આવી રહેલા 16 હજાર મેડિકલ ના વિદ્યાર્થીઓનું આગામી સમયમાં શું થશે?
કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગ માટે પણ આ એક નવી ચેલેન્જ તરીકે ઉભરી છે કેમકે ઘણા વિદ્યાર્થીઓ છે કે તેઓ ડરના કારણે આગામી સમયમાં કદાચ ભણવા માટે પણ નહીં જાય યુક્રેનની અંદર 20,000 જેટલા ભારતીયો ફસાયેલા હતા જેમાંથી ચાર હજારથી વધુ ભારતીયોને લાવવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ 18 હજાર જેટલા......