Aapnu Gujarat

Tag : AANDOLAN

National

રાજ્ય સરકાર તમામ કેસો પરત નહીં ખેંચે તો વિરોધના કાર્યક્રમો યથાવત રાખવામાં આવશે : હાર્દિક પટેલ

editor
અનામત આંદોલનનો મુખ્ય ચહેરો ગણાતા પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે, 9 કેસ આનંદી બહેનની સરકાર હતી ત્યારે જ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ચૂંટણી પહેલા પાટીદારો પર કેસો પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના મુખ્ય આ કારણો પણ હોઈ શકે છે. પાટીદાર અનામત આંદોલન......
Uncategorized

સરકાર સામે ખેડૂતોનો આક્રોશ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાનાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડનાં ખેડૂતો સાથે સર્જાયો છે.ત્યારે મુળી, વઢવાણ, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે.ત્યારે આજે ખંપાળીયા ગામે ચાર ગામનાં ખેડૂતની......
UA-96247877-1