કપરા સમયે કોઈએ સાથ નહોતો આપ્યો ત્યારે ભારતે કરી હતી મદદ
અબુધાબીમાં સ્વામી નારાયણ મંદિરનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચી ગયા છે. કતાર સરકારે તેમના સ્વાગત માટે ડિનરનું આયોજન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કતાર ખાતેની આ બીજી મુલાકાત છે. અગાઉ તેઓ જૂન 2016માં કતાર ગયા હતા. જો કે કતાર અને ભારત વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે,......