સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમહાપીઠ ગુજરાત પ્રદેશ પદાધિકારીઓ તથા જિલ્લા પ્રમુખો ની રાજ્યકક્ષા ની બેઠક આજ રોજ ગાંધીનગર રોહિદાસ મંદિર ખાતે ભાજપ અનુ જાતિ મોર્ચા ના રાષ્ટ્રીય મહામંત્રી તથા સાંસદ શ્રી ભોલાસિંહ ની અધ્યક્ષતા માં યોજાઈ.
આ કાર્યક્રમ માં મોર્ચા ના પ્રભારી સુરેશ કેરો, પ્રમુખ ર્ડા પ્રદ્યુમન વાજા, મહામંત્રી વિક્રમ ચૌહાણ, માજી મંત્રી આત્મારામ પરમાર, પૂર્વ ધારાસભ્ય આર એમ પટેલ તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રંસંગે સર્વે મહેમાનોનું સ્વાગત કરવા માં આવ્યું હતું અને પ્રાસંગિક ભાષણ આપ્યું હતું