Aapnu Gujarat

Category : તાજા સમાચાર

NationalWomen Healthઆંતરરાષ્ટ્રીય સમાચારગુજરાતતાજા સમાચારપ્રવાસરાષ્ટ્રીયશિક્ષણસ્વસ્થતા

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat
બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના મહાત્મા મંદિરમાં, ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રંસગે મોરેશિયસના PM પ્રવિંદ જગનાથ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં અનેક જાહેરાત કરી હતી. મોદીએ......

વિરમગામ મહાત્મા ગાંધી એસડીએચ ખાતે હેલ્થ મેળો યોજાયો : ૧૪૭૮ લાભાર્થીઓએ કેમ્પનો લાભ લીધો

aapnugujarat
હેલ્થ મેળામાં ૧૦૧ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ : બ્લડપ્રેશર ડાયાબિટીસ સ્ક્રિનિંગ, મોતિયા સહિત આંખની તપાસ, હેલ્થ આઈડી, ટેલીકન્સલ્ટિંગ, પીએમજય કાર્ડ, જનરલ ઓપીડી, આયુષ ઓપીડી, પ્રિકોશન ડોઝ કોવિડ વેક્સિનેશન, લેબોરેટરી તપાસ, નિઃશુલ્ક દવા વિતરણ કરાયુ મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર વિભાગ ન્યૂ દિલ્હી દ્વારા જિલ્લા કક્ષાએથી દરેક બ્લોક લેવલે હેલ્થ......

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

aapnugujarat
અમદાવાદ, તા. ૧૯ એપ્રિલ ૨૦૨૨, મંગળવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સોમવારથી, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. સોમવારે સાંજે તેઓએ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતથી પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે, તેમના હસ્તે......
ગુજરાતતાજા સમાચાર

સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું

aapnugujarat
સુરેન્દ્રનગરના મુળી તાલુકાનાં વેલાળા ખાતે ભુગર્ભ ગટરનું કામ કર્યા વિના નાણાંની ઉચાપત ભુગર્ભ ગટરનું કામ ૨૦૧૬-૧૭માં ચોપડે બતાવી કર્યો નાણાં ચાઉં નો કિસ્સો પ્રકાશમાં આવ્યો મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ભ્રષ્ટાચાર થ‌ઈ રહ્યા છે. ત્યારે ફરી વેલાળા ગામે ભુગર્ભ ગટર યોજનાનું કોઈપણ કામ કર્યા વગર નાણાં ચાઉં કરવામાં આવેલ છે. પ્રાપ્ત......
ગુજરાતતાજા સમાચાર

મુળી ના સરલા ગામે કોલસાની ખાણમાં ભેખડ ધસી પડતાં મજુર નું કમકમાટીભર્યુ મોત

aapnugujarat
મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં કોલસાની ખનિજ ચોરી બેફામ મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિથી ભરપુર માત્રામાં મળી આવે છે ત્યારે અહીં કોલસો અને સફેદ માટી રેતી નું ગેરકાનૂની ખોદકામ કરી ખનન વહન થાય છે જેમાં અનેક આકસ્મિક મૃત્યુ ની ઘટના ઓ પણ બને છે તેમાં અનેક મજુરીકામ કરતાં મજુરો ને......
Nationalગુજરાતતાજા સમાચાર

Sankashti Chaturthi 2022: આવતીકાલે સંકષ્ટી ચતુર્થીના દિવસે ન કરો આ કામ, જાણો શુભ મુહૂર્ત

aapnugujarat
બધી ચતુર્થી ભગવાન ગણેશને સમર્પિત છે. દર મહિનામાં 2 ચતુર્થી આવે છે. આમાંથી એક કૃષ્ણ પક્ષમાં આવે છે અને બીજી શુક્લ પક્ષમાં. જેમાં કૃષ્ણ પક્ષની ચતુર્થી સંકષ્ટી ચતુર્થી તરીકે અને શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. આવતીકાલે એટલે કે 19મી એપ્રિલે વૈશાખ માસની ચતુર્થી તિથિ છે. આ......
Uncategorizedતાજા સમાચારરાષ્ટ્રીય

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor
વડગામ ખાતે ૧૪ એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પાલનપુર થી રેલી માં જોડાઈ ને વડગામ તાલુકાના લિબોઇ નજીક આવેલ ગૌશાળા ખાતે સામાજિક સમરસતા સંમેલન યોજવા જઇ રહ્યા છે ત્યારે આજે સાંજે ૭ કલાકે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે ભારતીય જનતા......
ગુજરાતતાજા સમાચાર

ગાંધીનગર ખાતે વસંતોત્સવ-૨૦૨૨નાં મહેમાન બનતા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

aapnugujarat
વસંતોત્સવ ર૦૨૨નો તારીખ ૧૪ માર્ચ ૨૦૨૨ થી શુભારંભ થઈ ચૂક્યો છે. પાટનગર અને આસપાસની જનતા આ સાંસ્કૃતિક ઉત્સવને મનભરી માણી રહી છે. ત્યારે આજ રોજ ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત વસંતોત્સવના મહેમાન બન્યા હતા. આ પ્રસંગે યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના કમિશનર પી.આર.જોષી દ્વારા રાજ્યપાલનું સાલ ઓઢાડી સ્વાગત કરવામાં......
Nationalતાજા સમાચારરાષ્ટ્રીય

જનતા રેડ પછી અલ્પેશ ઠાકોરે આપ્યું મોટું નિવેદન, યુવાનોએ બુટલેગરો સાથે સીધા ઘર્ષણમાં ના ઉતરવું

aapnugujarat
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિદેશી દારૂ સાથેની બોટલોનો પર્દાફાશ જનતા રેડ કરી કર્યો હતો જનતા રેડ પછી બુટલેગર અને અમારા સમાજના બે યુવાનો પ્રવેશ થયો કોઈ બીજા નવા યુવાનો પણ આ રીતે કેસ ના થાય છે યુવાનોને પકડવામાં આવ્યા છે તે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી અમારી માગણી છે. ન્યાયની......
તાજા સમાચારરાષ્ટ્રીય

ગુજરાતમાં આ મંદિરમાં ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું

editor
ડાકોરમાં રણછોડરાયજીને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. ડાકોર રણછોડરાયજી ના મંદિરમાં વસ્ત્રો ધરાવવા માટે મોટી સંખ્યામાં ભક્તો એકત્રિત થતા હોય છે. ભાવિ ભક્તો નો આ મેળાવડો એક સાથે ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે જોવા મળતો હોય છે ત્યારે ભક્તોની આ મેળાને ધ્યાનમાં રાખીને ડાકોર રણછોડરાયજી ટ્રસ્ટ સાથે......
UA-96247877-1