“સત્ય “ની હંમેશા જીત થાય છે તે દાખલો આજે પુરવાર સાબિત થયો
દાંતા તાલુકાના મોટાસાડા ગામના મદારસિંહ ભીખાજી સોલંકીની બન્ને દીકરીઓની સગાઈ 1980 માં સગાભાઈ જયદીપસિંહ પ્રતાપસિંહ અને મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ રહે. કોટડી તા.વડગામ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયા હતા. અને દીકરીના પિતાએ કરિયાવરમાં રોકડ રકમ સોનાના દાગીના, રસોડાના સેટ તાંબા પિત્તળ સ્ટીલના વાસણો તિજોરી એમ કુલ મળીને 5,71,000 હજારનું કરયાવર આપેલ હતું.......