કાંકરેજ તાલુકાના અરણીવાડા અટુબીયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન
કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે આવેલ અટુબિયાવાસ ખાતે ઠાકોર સમાજ દ્વારા યજ્ઞનું આયોજન કરવા માં આવ્યું હતું ગોગા મહારાજ તથા મામાદેવના મંદિરે ભક્તો એ યજ્ઞનો લાભ લીધો હતો ભક્તો ની ભારે ભીડ જોવા મળી હતી મહા વદ છઠ્ઠને મંગળવારના દિવસે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી શ્રી અંબારામ મહારાજ દ્વારા શાસ્ત્રો......