Aapnu Gujarat

Tag : surendarnagar

Uncategorized

યુક્રેનમાંથી પરત આવવા માંગતા સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા

editor
યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે..ત્યારે પરિસ્થિતિને ધ્યાને લેતા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા યુક્રેનમાં અભ્યાસ અર્થે અન્ય કામગીરી સબબ ગયેલ સુરેન્દ્રનગર જિલ્લાના વ્યક્તિઓ પરત આવવા માંગતા હોઈ અથવા તેઓ અન્ય પરિસ્થિતિમાં ફસાયેલા હોઈ તો તેવા વ્યક્તિઓની વિગત જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના  ટેલીફોન નંબર: (૦૨૭૫૨)૨૮૩૪૦૦, ૨૮૫૩૦૦, ૨૮૪૩૦૦ ઉપર સંપર્ક સાધી પોતાના નામ સરનામા......
Uncategorized

સુરેન્દ્રનગર વઢવાણ 80 ફૂટ રોડ પર બની ચોરીની ઘટના

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં ચોરી લુંટ અને ધાડ પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શિયાળાની ઠંડીમાં તસ્કરો રહેણાંક બંધ મકાન અને વેપાર ધંધાની મોટી દુકાનોને નિશાન બનાવી મોટી ચોરી કરવાનો કારસો રચી તસ્કરો ત્રાટકતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર શ્રી......
Uncategorized

યુથ એશિયન ગેમ ફેડરેશન દ્વારા વિવિધ સ્પર્ધાઓનું કરવામાં આવ્યુ આયોજન

editor
ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશિપ વેન્યુ ભુજ ખાતે યોજવામાં આવેલ હતો જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આશરે 54 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો.આ સ્પર્ધામાં વિવિધ રમતો રાખવામાં આવી હતી જેમાં કબડ્ડી,વોલીબોલ,ઝુડો,લોન્ગ જમ્પ,રનિંગ જેવી અનેક રમતો માં ભાગ લીધેલ હતા. જેમાં ૨૦૦મીટર નારાનિંગમાં માત્ર ૨૩:૫૨ સેકન્ડ મા પુરી કરી હતી અને રાજ્ય કક્ષામાં......
Uncategorized

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું

editor
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ગુજરાતમાં અધધ…૫૬૭ કરોડથી વધું નાણાં ચાઉં થયા હોય તેવું મસમોટુ કૌભાંડ બહાર લાવી આજે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં રાજુભાઈ કરપડા,સાગરભાઈ રબારી, મુકેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે સરકારની વેબસાઇટ મુજબ કુલ શૌચાલય જે......
Uncategorized

રાજ્યમાં વધતા ક્રાઈમને લઈને સુરેન્દ્રનગર ખાતે જાગૃતતા કાર્યક્રમ યોજાયો

editor
રાજ્યમાં વધતા ક્રાઈમ રેટ અને એમાંય ખાસ કરીને મોબાઇલ ફોન આવતા યુવાનો અને યુવતી ઓમા જે ફેશન અને વ્યશનનો ક્રેઝ ફેલાયો છે અને આ નશો તેમને ગુન્હા સુધી લઇ જાય છે જે તેની જિંદગી બરબાદ કરી નાખે છે આ બાબતને લઈને આજે સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય સ્કૂલમાં મહિલા......
Uncategorized

ભ્રષ્ટાચારનું ગાબડુ ફરી 12 કલાકમાં ખુલ્લુ પડ્યુ ,શહેરી વિસ્તારમાં નબળી કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો

editor
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી એમ.પી .શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નજીક 30 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે જેને લઈને શહેરની એમ પી શાહ કોલેજ સામે બીજી વાર પડેલા આ મસમોટા ભૂવાને તાત્કાલિક રિપેર કરવા પ્રજાના હિત માટે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચીહલા, મહેશભાઈ ભરવાડ,......
Uncategorized

સુરેન્દ્રનગર શહેરની એમ.પી શાહ કોલેજ સામે મસમોટુ ગાબડુ

editor
સુરેન્દ્રનગર શહેરમાં તાજેતરમાં કરોડોના ખર્ચે નગરપાલિકા તંત્ર દ્વારા નવા રોડ રસ્તા બનાવવા આવ્યા છે ત્યારે શહેરની એમ.પી શાહ કોલેજ સામે તાજેતરમાં નવા બનાવેલા રોડ પર મસમોટું ગાબડું પડતા મેઈન રસ્તા પર વાહનોની લાંબી લાઈનો લાગી ટ્રાફિક જામના ર્દશ્યો સર્જાયા. વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના એસ ટી બસ સ્ટેન્ડથી......
Uncategorized

લીંબડી ખાતે દેશની રક્ષા કાજે શહિદ થયેલા વીર શહીદોનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

editor
સુરેન્દ્રનગરના લીંબડી ખાતે 14 ફેબ્રુઆરી 2019 ના દિવસે શહીદ થયેલા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.લીંબડી ખાતે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા 14 ફેબ્રુઆરી 2019 ના રોજ શહિદ થયેલા વીરોએ પોતાના દેશ માટે શહાદતને યાદ કરી શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દેશની ત્રણેય પાંખ જે દેશની......
Uncategorized

સુરેન્દ્રનગર રતનપર ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલની 50 મી સંસ્થાનો શિલાન્યાસ

editor
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના રતનપર અને માળોદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 50 મી નૂતન શાખાના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી સહિત ૫.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ૫.પૂ. સદગુરુ મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી સહિત સંતો અને મહંતો તેમજ ઇન્ચાર્જ જીલ્લા......
Uncategorized

વઢવાણ વાડલા રોડ સિધ્ધ ભાદા હનુમાનની જગ્યાએ ભાદાવાળી મેલડી માતાનો નવચંડી યજ્ઞ ધામધુમથી યોજાયો

editor
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ તાલુકાના વાડલા રોડ પર આવેલ જુનાગઢ અખાડાની જગ્યામાં સિધ્ધ ભાદા હનુમાનજીના મંદીર પાસે ભાદાવાળી મેલડી માતાજીના મંદીર ખાતે રતનપર દતાત્રી મંદીર અને સિધ્ધ ભાદા હનુમાનજીના મંદીર સહિત ગૌ શાળાનું સંચાલન કરતા મહંત શ્રી ગંગેશ્વર ભારતી અને મહંત કેશવ ભારતી તેમજ બ્રહ્રાલીન સોમ ભારતી સહિતના બાપુના સાનિધ્ય હેઠળ......
UA-96247877-1