સુરેન્દ્રનગર રતનપર ખાતે સ્વામિનારાયણ ગુરૂકુલની 50 મી સંસ્થાનો શિલાન્યાસ
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના રતનપર અને માળોદ રોડ પર આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની 50 મી નૂતન શાખાના શિલાન્યાસ સમારોહમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય શ્રી દેવવ્રતજી સહિત ૫.પૂ. ગુરુવર્ય મહંત સ્વામી શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, ૫.પૂ. સદગુરુ મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી સહિત સંતો અને મહંતો તેમજ ઇન્ચાર્જ જીલ્લા......