સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં શૌચાલય કૌભાંડ બહાર આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય બનાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.જેમાં ગુજરાતમાં અધધ…૫૬૭ કરોડથી વધું નાણાં ચાઉં થયા હોય તેવું મસમોટુ કૌભાંડ બહાર લાવી આજે આપ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમાં રાજુભાઈ કરપડા,સાગરભાઈ રબારી, મુકેશભાઈ ડાભીએ જણાવ્યું હતું કે સરકારની વેબસાઇટ મુજબ કુલ શૌચાલય જે......