ભ્રષ્ટાચારનું ગાબડુ ફરી 12 કલાકમાં ખુલ્લુ પડ્યુ ,શહેરી વિસ્તારમાં નબળી કામગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો
સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં આવેલી એમ.પી .શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ નજીક 30 ફૂટનું ગાબડું પડી જવા પામ્યું છે જેને લઈને શહેરની એમ પી શાહ કોલેજ સામે બીજી વાર પડેલા આ મસમોટા ભૂવાને તાત્કાલિક રિપેર કરવા પ્રજાના હિત માટે સુરેન્દ્રનગર જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાન કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચીહલા, મહેશભાઈ ભરવાડ,......