Aapnu Gujarat

Tag : AapnuGujarat

Uncategorized

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

editor
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા શેરી નાટક યોજી સરકાર તેમજ બેન્ક ઓફ બરોડાની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકોને હોમ લોન ગોલ્ડલોન કારલોન નવો ધંધો શરૂ કરવા માટેની લોન જેવી માહીતી અમદાવાદ થી એક......
Uncategorized

ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે રૂરલ ક્રિકેટ ટીમનુ કરાયુ સિલેક્શન

editor
દેશમાં યુવાવર્ગ  માટે ક્રિકેટ સૌથી પ્રખ્યાત અને લોક પ્રિય રમત છે ત્યારે સુરેન્દ્નનગર જિલ્લાની રૂરલ ક્રિકેટ ટીમને માન્યતા મળતા ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટીમનુ સિલેક્શન હાથ ધરાયુ હતુ જેમા સુરેન્દ્નગર જિલ્લાની ધ્રાંગધ્રા, થાન, દશાડા,પાટડી, થાન, ચોટીલા સહિતના તાલુકાઓમાંથી જુદા-જુદા અને પ્રભાવશાળી ક્રિકેટરોની સિલેક્શન કરાયુ હતુ જ્યારે રુલર ક્રિકેટ એસોસિયેશનને......
Uncategorized

ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન

editor
ધોરાજી ખાતે નગરપાલિકાની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સાધારણ સભાની અંદર 1 થી 20 વિષયો પર ચર્ચા કરવામાં આવી તમામ વિષયો બહુમતી પસાર કરવામાં આવ્યાં સાથે મંજુર કરવામાં આવ્યા જેમાં વર્ષ ૨૨/૨૩ નું બજેટ પણ રજુ કરવામાં આવ્યું હતું તેમા બજેટની અંદર નગરપાલિકાની કુલ આવક ૯૧ કરોડ ૩૧ લાખ......
Uncategorized

લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન

editor
લોકભારતી સણોસરામાં લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે યોજાયેલ ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહના સમાપન પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિજ્ઞાન શાસ્ત્ર આપણાં દેશનું જ છે, જે માત્ર ભાષા બદલાતા અઘરું લાગ્યું છે.રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે દેશના વિવિધ ૭૫ સ્થાનો પૈકી ગુજરાતમાં વડોદરા, અમદાવાદ......
Uncategorized

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

editor
હાલોલ ગોધરા બાઇપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પંચમહાલ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાના સેનાનીઓનું દિક્ષાંત સમારોહ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.નૌતમ પ્રકાશ સ્વામી (વડતાલ ધામ), સંત સમિતિના પંચમહાલના અધ્યક્ષ પ.પૂ.સંત પ્રસાદ સ્વામી, પ. પૂ.લાલબાપુ તાજપુરા વાળા, પ. પૂ.વિક્રમડાસ મહારાજ સહિત......
Uncategorized

મોરવા હડફ ખાતે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

editor
પંચમહાલ જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.જેમા નાનાબાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવામાં આવી રહ્યા છે .દો બૂંદ જીંદગીના સુત્ર સાથે આરોગ્ય વિભાગ ગામેગામ આ અભિયાનને વેગવંતૂ બનાવશે.પંચમહાલ જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય રાજ્યમંત્રી અને......
Uncategorized

સુરેન્દ્રનગરના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણનો થયો પ્રારંભ

editor
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી પોલિયો રવિવારની આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે ભાગરૂપે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત જાહેર આરોગ્ય સેવા સમિતિના ચેરમેન જગદીશભાઈ મજેઠીયાના હસ્તે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન કરી નાના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવીને પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જે કાર્યક્રમમાં લખતર સરપંચ ગંગારામભાઈ......
Uncategorized

વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના ઇન્જેક્શન ફાળવી સરકારે દાખવી સંવેદના

editor
હિમોફિલિયાને એક બિમારી કહેવા કરતાં લોહીનાં એક ગ્રૂપની આનુવંશિક સમસ્યા કહેવું વધારે ઉચિત છે, જેના કારણે શરીરમાંથી અસાધારણ રીતે રક્તસ્ત્રાવ થાય છે કે લોહીનું વધારે પડતું વહન થાય છે અને શરીરમાં લોહી બરોબર જામતું નથી.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં અત્યારે કુલ 171 દર્દી  છે. આ દર્દી ઓને......
Uncategorized

અડાલજ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી,27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

editor
અમદાવાદમાં આવેલા સુપ્રસિધ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન અડાલજ ખાતે તેનુ આયોજન કરવામાં આવ્યું છે .આ મહોત્સવમાં કથા, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. તમને જણાવી દઇએ......
Uncategorized

વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ

editor
વિસનગર ગોવિંદ ચકલા પટેલવાડીમાં મેગા રક્તદાન કેમ્પ અને ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત તમામ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી શરૂઆત કરી હતી. આ સત્કાર સમારંભમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું ફૂલ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તમામ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. વોલન્ટરી બ્લડ બેંકમાં 31 લાખનુ દાન......
UA-96247877-1