Aapnu Gujarat

Tag : panchmahal

Uncategorized

હાલોલ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા દીક્ષાંત સમારોહનું આયોજન

editor
હાલોલ ગોધરા બાઇપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ જ્યોત નિષ્ઠા વિદ્યામંદિર ખાતે પંચમહાલ અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિંદુ ધર્મ સેનાના સેનાનીઓનું દિક્ષાંત સમારોહ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પ.પૂ.નૌતમ પ્રકાશ સ્વામી (વડતાલ ધામ), સંત સમિતિના પંચમહાલના અધ્યક્ષ પ.પૂ.સંત પ્રસાદ સ્વામી, પ. પૂ.લાલબાપુ તાજપુરા વાળા, પ. પૂ.વિક્રમડાસ મહારાજ સહિત......
Uncategorized

મોરવા હડફ ખાતે પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ

editor
પંચમહાલ જિલ્લામાં પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે.જેમા નાનાબાળકોને પોલીયો રસીના ટીપા પીવડાવામાં આવી રહ્યા છે .દો બૂંદ જીંદગીના સુત્ર સાથે આરોગ્ય વિભાગ ગામેગામ આ અભિયાનને વેગવંતૂ બનાવશે.પંચમહાલ જિલ્લામાં ૨૭ ફેબ્રુઆરીથી પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. જેમાં  પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે આવેલા પીએચસી આરોગ્ય કેન્દ્રમાં આરોગ્ય રાજ્યમંત્રી અને......
Uncategorized

ગોધરા તાલુકાના છબનપુર ગામમાં બન્યો હત્યાનો બનાવ

editor
ગોધરા તાલુકાના છબનપુર ગામના નહેરવાળા નાયક ફળિયામાં બળવંત નાયક અને તેની માતા કમળાબેન નાયક છુટક મજુરી કામ અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેતા હતા. ગત રાત્રીના સુમારે પુત્ર બળવંતએ તેની માતા પાસે જમવાનું આપવા માટે જણાવ્યું હતું જે બાદ કોઈ કારણસર તેની માતા કમળાબેનએ પુત્રને જમવાનું ન આપતા......
Uncategorized

વેરા વધારા મામલે જિલ્લા કલેકટરને આપવામા આવ્યુ આવેદનપત્ર

editor
ગોધરાનગર પાલિકા દ્વારા વેરામા ૪૦ ટકાનો ભાવ વધારો કરવા મામલે જાગૃત નાગરિકો વેપારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતુ,એક તરફ કોરોનામાં ધંધા રોજગારને માઠી અસર પહોચી છે.ત્યારે આ રીતનો વેરાનો ભાવવધારો મોંઘવારીમાં ઘટાડવામા આવે તેવી રજુઆત કરવામા આવી છે.જિલ્લા કલેકટરને આપવામા આવેલા આવેદનપત્રમાં જણાવામા આવ્યુ હતુ કે લોકોની આવકમાં......
UA-96247877-1