ગોધરા તાલુકાના છબનપુર ગામમાં બન્યો હત્યાનો બનાવ
ગોધરા તાલુકાના છબનપુર ગામના નહેરવાળા નાયક ફળિયામાં બળવંત નાયક અને તેની માતા કમળાબેન નાયક છુટક મજુરી કામ અને ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહેતા હતા. ગત રાત્રીના સુમારે પુત્ર બળવંતએ તેની માતા પાસે જમવાનું આપવા માટે જણાવ્યું હતું જે બાદ કોઈ કારણસર તેની માતા કમળાબેનએ પુત્રને જમવાનું ન આપતા......