લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન
લોકભારતી સણોસરામાં લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ સંદર્ભે યોજાયેલ ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહના સમાપન પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિજ્ઞાન શાસ્ત્ર આપણાં દેશનું જ છે, જે માત્ર ભાષા બદલાતા અઘરું લાગ્યું છે.રાષ્ટ્ર સ્વતંત્રતા અમૃત મહોત્સવ પ્રસંગે દેશના વિવિધ ૭૫ સ્થાનો પૈકી ગુજરાતમાં વડોદરા, અમદાવાદ......