Aapnu Gujarat

Tag : KALUPUR

Uncategorized

અડાલજ ખાતે ભવ્યાતિભવ્ય મહોત્સવની ઉજવણી,27 ફેબ્રુઆરી થી 5 માર્ચ સુધી વિશેષ ઉજવણી

editor
અમદાવાદમાં આવેલા સુપ્રસિધ્ધ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે મંદિર દ્વારા ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જે 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ દરમિયાન અડાલજ ખાતે તેનુ આયોજન કરવામાં આવ્યું છે .આ મહોત્સવમાં કથા, યજ્ઞ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતના ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવશે. તમને જણાવી દઇએ......
UA-96247877-1