સુરેન્દ્રનગરના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોલિયો રસીકરણનો થયો પ્રારંભ
સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રવ્યાપી પોલિયો રવિવારની આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે ભાગરૂપે લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જીલ્લા પંચાયત જાહેર આરોગ્ય સેવા સમિતિના ચેરમેન જગદીશભાઈ મજેઠીયાના હસ્તે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન કરી નાના બાળકોને બે ટીપા પોલિયો પીવડાવીને પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો હતો જે કાર્યક્રમમાં લખતર સરપંચ ગંગારામભાઈ......