Aapnu Gujarat
Uncategorized

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત BOB મહેસાણા દ્વારા શેરી નાટક યોજી કરવામાં આવી ઉજવણી

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા ખાતે રાધનપુર રોડ ઉપર આવેલ બેંક ઓફ બરોડા દ્વારા શેરી નાટક યોજી સરકાર તેમજ બેન્ક ઓફ બરોડાની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બેંકના ગ્રાહકોને હોમ લોન ગોલ્ડલોન કારલોન નવો ધંધો શરૂ કરવા માટેની લોન જેવી માહીતી અમદાવાદ થી એક ટીમ દ્વારા નાટક કરી બેન્કની વિવિધ સેવાઓની માહિતી આપવામાં આવી હતી

અને ગ્રાહકોને બેન્ક ફ્રોડ થી બચાવ માટે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંક ઓફ બરોડાનો તમામ સ્ટાફ સ્થાનિક નાગરિકો એ આ શેરી નાટકનો લાભ લીધો હતો.

Related posts

માધવપુર મેળો : શ્રદ્ધાળુઓ ઉમટ્યા : આજે છેલ્લો દિન

aapnugujarat

ઉના વેરાવળ રોડ પર મહિલાઓ દ્વારા મોબાઇલ ટાવરનો વિરોધ

aapnugujarat

અનડીટેકટ ડબલ મર્ડર વિથ લુંટના ગુનાના આરોપી તથા ઓરીજનલ મુદામાલ શોધી કાઢી ગુનો ડીટેકટ કરતી ક્રાઇમ બ્રાન્ચ ગીર સોમનાથ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1