Aapnu Gujarat

Tag : breaking news

Uncategorized

પાટણ જિલ્લાની નર્મદા કેનાલ ફરી ચમકી

editor
અવાર નવાર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ માંથી પસાર થતી કચ્છ કેનાલમાં અંદાજે 3 મીટર જેટલું ગાબડું પડ્યું છે.ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. તંત્રને વારંવાર જાણ કરવા છતાં તંત્ર ફૂલ નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.નર્મદાના અધિકારીઓને રીપેરીંગ......
Uncategorized

રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો એ કર્યો અનોખો વિરોધ

editor
ધોરાજીમાં રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે.ધોરાજીના રામ પરા વિસ્તારના સ્થાનિકોનુ કહેવું છે કે ધોરાજી નગર પાલિકા દ્વારા છેલ્લા 70 વર્ષ જેટલા સમય થી આ વિસ્તાર રોડ જેવી પ્રાથમિક સુવિધા થી વંચિત છે જેને લઇ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા......
Uncategorized

મોજ શોખ માટે બાઈક ચોરવુ ૩ શખ્સોને પડ્યુ મોંધુ ધોરાજી પોલીસે ૩ શખ્સોને પકડી જેલની હવા ખવડાવી

editor
થોડા દિવસ પહેલા ધોરાજીમાં એક મોટરસાયકલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે ધોરાજી પોલીસ આ ચોરને પકડવા માટે તપાસ કરી રહી હતી.જેને પગલે ધોરાજી માંથી 3 શખ્સોને પકડી પડેલ હતા સાથે ચોરી કરેલ 4 જેટલા મોટર સાયકલ પણ કબ્જે  કરવામાં આવ્યા છે.વધુ મળતી માહિતી અનુસાર ધોરાજી પોલીસને ખાનગી રાહે મળેલ......
Uncategorized

ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ

editor
ડભોઇ તાલુકાના બહેરામપૂરા ગામે આવેલ વણકર ફળિયા વિસ્તારમાં એક સાથે 3 મકાનમાં ભીષણ આગ લાગી હતી સમગ્ર બનાવમાં પ્રથમ મકાનમાં સોટ સર્કિટ થી લાગેલ આગને પગલે બાજુ માં રહેલા 2 લાકડાના મકાનોને જપેટમાં લીધા હતા અને કુલ 3 મકાનની આગમાં ભસ્મીભૂત થયા હતા વધુ મળતી માહિતી મુજબ ડભોઇ તાલુકાના બહેરામપૂરા......
Uncategorized

પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા 20 ભારતીય માછીમારો આજે માદરે વતન પહોંચ્યા

editor
ભારતીય સીમા ઓળંગીને પાકિસ્તાન મરીનની હદમા માછીમારી કરવા જતા ભારતીયો માછીમારોને પાકિસ્તાન મરીન સિક્યુરીટી દ્રારા બંદીવાન બનાવવામા આવે છે જેમા  580 માછીમારોમાથી આજરોજ 20 જેટલા ભારતીય માછીમારો માદરે વતન પહોચયા છે જેમા 15 ગીર સોમનાથ જીલ્લાના અને 5 યુપીના માછીમારો છે .હજુપણ 560 જેટલા ભારતીય માછીમારો અને 1160 જેટલી બોટો......

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગણતંત્રપર્વની કરવામાં આવી ઉજવણી

editor
આજે દેશનો 73મો ગણતંત્ર દિવસ મનાવવામાં આવી રહ્યો છે,ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પણ તેની ઉજવણી કરવામાં આવી. રાધનપુર નાયબ કલેકટર એ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો સાથે ડી.વાય.એસ.પી હરદેવસિંહ વાઘેલા રાધનપુર મામલતદાર રાધનપુર પી.આઇ જી.આર રબારી અને પોલીસ સ્ટાફની ઉપસ્થિતિમાં 26 મી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી જેમાં......
Uncategorized

મહેસાણા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદશ્રી શારદાબેન પટેલના વરદહસ્તે રાષ્ટ્રધ્વજ સ્મારકનું કરવામાં આવ્યું ઉદ્ધાટન

editor
મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર અમદાવાદ ડિવિઝન ના DRM શ્રી તરુણ જૈન અને અન્ય અધિકારીઓની હાજરીમાં ૧૦૦ ફૂટ ઊંચાઈ ધરાવતા ૩૦ X ૨૦ ફૂટ સાઈઝના રૂપિયા ૨૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલ રાષ્ટ્રધ્વજ સ્મારકનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે સાંસદશ્રી શારદાબેન પટેલે મહેસાણાના વિવિધ પ્રશ્નો DRM શ્રી તરુણ જૈન સાથે રેલ્વે......
Uncategorized

શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે 73માં પ્રજાસત્તાક પર્વની કરવામાં આવી ઉજવણી

editor
દેશમાં ઠેરઠેર 73માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી રંગેચંગે કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સ્વામીનારાયણ માધ્યમિક શાળા, નિર્ભય સોસાયટી, ચિત્રા ભાવનગર ખાતે આજ રોજ 73 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આન બાન અને શાન સાથે કરવામાં આવી હતી. આજ ના પ્રસંગે મુખ્ય અતિથિ એવા પૂર્વ કોર્પોરેટર શ્રી યશપાલસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજ......

સરેન્દ્રનગર સબજેલમાં કોરોના વિસ્ફોટ,જેલ તંત્ર થયુ દોડતુ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઈ જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની સબજેલમાં એક સાથે 22 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં અને તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. સબજેલના મુખ્ય અધિકારી પાસેથી વધુ મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાની મુખ્ય સબ જેલમાં કોરોના વિસ્ફોટ થયો......

કોરોનાના કેસ વધતા યાત્રાધામ બહુચરાજી મંદિર ૭ દિવસ માટે રહેશે બંધ

editor
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા હવે દેવસ્થાનો પણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે ત્યારે શક્તિપીઠ બહુચરાજી મંદિર પણ 31 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો મહેસાણા જિલ્લા સહિત ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો પણ બે જવાબદાર બનતા જોવા મળી રહ્યા છે. માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ પણ ન......
UA-96247877-1