પાટણ જિલ્લાની નર્મદા કેનાલ ફરી ચમકી
અવાર નવાર કેનાલોમાં ગાબડા પડવાની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ઝઝામ ગામ માંથી પસાર થતી કચ્છ કેનાલમાં અંદાજે 3 મીટર જેટલું ગાબડું પડ્યું છે.ફરી એકવાર તંત્રની બેદરકારી સામે આવી છે. તંત્રને વારંવાર જાણ કરવા છતાં તંત્ર ફૂલ નિંદ્રામાં હોય તેવુ લાગી રહ્યુ છે.નર્મદાના અધિકારીઓને રીપેરીંગ......