Aapnu Gujarat

Tag : Gujarat

ગુજરાત

ભૂકંપ : રાજકોટથી 18 કિમી દૂર ભાયાસર ગામે કેન્દ્ર બિંદુ નોંધાયું

editor
સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંપના કારણે ધરા ધ્રુજી હતી. રાજકોટમાં સવારના લગભગ 7 વાગ્યે 38 મિનિટની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. લગભગ 3થી 4 સેકન્ડ સુધી 4.8ની તીવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી ધરા ધ્રુજતા લોકો બહાર નીકળી આવ્યા......
ગુજરાત

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની વરસાદ મુદ્દે આગાહી

editor
આગામી 16 અને 17 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, સુરત, ડાંગ ,તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં પણ ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે......
ગુજરાત

શહેરમાં માસ્ક ન પહેરનાર-જાહેરમાં થૂંકનારને રૂ. 500

editor
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સરકાર તેમજ પોલીસ તંત્ર દ્વારા વારંવાર કહેવા છતા હજુ પણ ઘણા લોકો બહાર નીકળતી વખતે માસ્કનો ઉપયોગ કરતા નથી. જેના કારણે લોકલ સંક્રમણ વધવાનો ખતરો વધી જાય છે. જેને પગલે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશને સરકારને માસ્ક ન પહેરવા પર......
Uncategorized

કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણી અને તેમના પત્નિ સોમનાથ મહાદેવ પહોંચ્યા

editor
કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને શિશ ઝૂકાવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ......
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટને જાહેર કરાયો માઇક્રો કન્ટેઇન્મેન્ટ

editor
ગુજરાતમાં કોરોનાનો કહેર સતત અને દિવસે ને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનાં અત્યાર સુધીનાં સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા છે. કોરોના કેસો ઘટવાને બદલે વધી રહ્યા છે. તેવામાં 2 દિવસ અગાઉ ગુજરાત હાઈકોર્ટનાં 6 કર્મચારીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં ગુજરાત હાઈકોર્ટ બે દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો......
ગુજરાત

રાજ્યની તમામ યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા સૂચના

editor
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષા સપ્ટેમ્બરના અંત સુધીમાં પુરી કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીને આદેશ કર્યો છે. સાથે સાથે યુજીસી અને રાજ્યની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષાનું આયોજન કરવા જણાવ્યું છે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફલાઈનના બે વિકલ્પ આપવા પણ સૂચન કર્યું છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને યુનિવર્સિટીઓ તથા કોલેજોને......
ગુજરાત

હાઇકોર્ટ ત્રણ દિવસ સુધી સંપૂર્ણપણે બંધ, આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ

editor
હાઇકોર્ટ સંકુલમાં અત્યાર સુધીમાં આઠ કર્મચારીઓ અને એક કોન્સ્ટેબલ કોરોના પોઝિટિવ હોવાથી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જેવી પરિસ્થિતિ છે. જેના કારણે 8 થી 10 જુલાઇ દરમિયાન સંકુલ સંપૂર્ણપણે બંધ રાખી ત્યાં સફાઇ અને સેનિટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટના જ્યુડિશીયલ વિભાગના એક કર્મચારીને કોરોના થતા સંકુલમાં સઘન ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું......
ગુજરાત

અમદાવાદમાં રીક્ષા હડતાળ અસફળ, જાણો કારણ

editor
આજે અમદાવાદમાં રીક્ષા યુનિયનના પ્રમુખ અશોક પંજાબીના નેજા હેઠળ હડતાળની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકાર તરફથી રાહત પેકેજ આપવામાં ન આવતા, રોકડ નાણાંકીય સહાયની માગ, સરળ નિયમોને આધારે લોનની માગ, પોલીસ દ્વારા માર્ગો પર હેરાન ન કરવામાં આવે, મેમો ન આપવામાં આવે, રિક્ષાચાલકોને બાળકોની સ્કૂલ ફી માફ થાય, ઘરના બીલની......
ગુજરાત

સુરતનું હાઈટેક કોવિડ સેન્ટર, દર્દીઓને કંટાળો નહી આવે અને મનોરંજન મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા

editor
સુરતમાં કોરોનાનો કહેર સતત વરસી રહ્યો છે, તેને જોતા સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં ગંભીર પ્રકારના દર્દીઓને પૂરતો ઓક્સિજન જથ્થો મળી રહે તેવા પ્રયાસ સાથે ટેન્ક ઈન્સ્ટોલ કરાઈ છે. નર્સિંગ ક્વાર્ટસ પાસે ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરવામાં આવી છે. આ ટેન્કની ખાસિયત એ છે કે,......
ગુજરાત

અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડાં આવતીકાલે થંભી જશે, રીક્ષાચાલકોની હડતાળ

editor
દેશભરમાં કોરોના વાઇરસની મહામારીને કારણે જાહેર કરેલા લોકડાઉનના પગલે ધંધા રોજગાર પર ભારે અસર પડી છે. જેના લીધે રાજ્યમાં આત્મહત્યા અને ડિપ્રેશનની સમસ્યામાં વધારો થયો છે. નાના રોજગાર ધંધા મોટી અસર પડતા સરકાર દ્વારા આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે......
UA-96247877-1