કોરોનાની મહામારી વચ્ચે CM વિજય રૂપાણી અને તેમના પત્નિ સોમનાથ મહાદેવ પહોંચ્યા
કોરોનાની મહામારી વચ્ચે આજે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલીબેને સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા અને શિશ ઝૂકાવ્યું હતું. મહાદેવના જળાભિષેક સાથે તેઓએ તત્કાલ મહાપૂજા કરી હતી. મુખ્યમંત્રીએ ગુજરાતને કોરોના મહામારીના સંકટમાંથી બહાર કાઢવા પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી સાથે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ પણ......