સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસની જાણો હકિકત
બોલિવુડ અભિનતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત ઘરે ગાળો ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.. સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજરના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે આ વાતનો ખુલાસો કર્યો છે. અને એક રિપોર્ટ અનુસાર,......