Aapnu Gujarat

Tag : Sushant Singh Rajput

મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસની જાણો હકિકત

editor
બોલિવુડ અભિનતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ સ્થિત ઘરે ગાળો ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.. સુશાંત સિંહ રાજપૂતના લોનાવલાના ફાર્મહાઉસના મેનેજરના જણાવ્યા અનુસાર, રિયા ચક્રવતી અને તેના પરિવારે ગત વર્ષે પાવના લેક પાસે આવેલા ફાર્મહાઉસમાં પૂજા કરી હતી. રાહુલે આ વાતનો ખુલાસો કર્યો છે. અને એક રિપોર્ટ અનુસાર,......
મનોરંજન

સુશાંત સુસાઇડ કેસમાં બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ

editor
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલે CBI તપાસની ભલામણ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમારે સીએમ નીતીશ કુમાર સાથે વાત કરીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મારી......
મનોરંજન

અંકિતા લોખંડેએ સુશાંતના અવસાનના 46 દિવસ બાદ કહ્યું કંઇક આવુ કે, ઉડી ગયી હોંશ

editor
સુશાંત સિંહ રાજપૂત સાથે અંકિતા લોખંડેના સાત વર્ષ સુધી સંબંધો રહ્યાં હતાં. સુશાંતના અવસાન બાદ અંકિતાએ પહેલી જ વાર આ મુદ્દે વાત કરી હતી. અવસાનના 46 દિવસ બાદ અંકિતાએ કહ્યું હતું કે તે પણ જાણવા માગે છે કે તેની સાથે આખરે એવું તો શું થયું હતું? અંકિતાએ કહ્યું હતું કે......
મનોરંજન

સુશાંતના પિતાએ આ એક્ટ્રેસ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ, કહ્યું ૧૭ કરોડ મારા દિકરાના…

editor
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાની ફરિયાદમાં રિયા ચક્રવર્તી સહિત તેના ભાઈ અને પરિવાર ઉપર પણ આરોપ લગાવ્યા છે કે, સમગ્ર પરિવાર મળીને સુશાંતના રૂપિયા લૂંટી રહ્યા હતા. સુશાંતના પિતાએ અનેક ગંભીર અને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેઓએ FIR કોપીમાં કુલ સાત મુદ્દાઓ પર તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરી છે.......
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂત પર લાગેલા MeToo ના આરોપનું સત્ય શું હતું, જાણો સમગ્ર વિગત

editor
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેના મૃત્યુ સાથે ઘણા સવાલ જોડાયેલા છે જેના જવાબ હજુ મળ્યા નથી. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા 24 જુલાઈના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે. મેકિંગ દરમિયાન પણ આ ફિલ્મ ઘણા વિવાદમાં......
મનોરંજન

સુશાંત સિંહની બહેન શ્વેતાનો ભાઇ માટે ઇમોશનલ વીડિયો, જુઓ વીડિયો

editor
સુશાંત સિંહ રાજપૂતના અવસાનને એક મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે પરંતુ તેની મોટી બહેન શ્વેતા સિંહ કીર્તિ હજી પણ આઘાતમાં છે.. શ્વેતા સિંહ અવાર-નવાર સોશિયલ મીડિયામાં સુશાંત સાથે જોડાયેલી યાદો શેર કરતી હોય છે. હાલમાં જ શ્વેતાએ સુશાંતનો એક વીડિયો શૅર કર્યો હતો. વીડિયોમાં સુશાંત ક્યારેક ગિટાર વગાડે......
મનોરંજન

એકતા કપૂરે સુશાંત સિંહ રાજપૂતના ટીવી શોના નામ પર પવિત્ર રિશ્તા ફંડ સ્થાપિત કર્યો

editor
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઇ તેના ઘરમાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી અને તેના મૃત્યુને એક મહિનાથી પણ વધુ સમય વીતી ગયો છે પરંતુ તેની યાદ હજુ લોકોના દિલમાં જ છે. સુશાંત છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. માટે એકતા કપૂરે લોકોમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વધારવા માટે Zee5ના......
મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ ટ્રોલર્સને રિયાએ આપ્યો જવાબ અને કહ્યું..

editor
સુશાંતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી અને ત્યારથી જ રિયા ચ ક્રવર્તીને સોશિયલ મીડિયામાં સતત જાનથી મારી નાખવાની તથા દુષ્કર્મની ધમકી મળતી હતી. અંતે, રિયાએ સોશિયલ મીડિયામાં ટ્રોર્લ્સને સનસનીખેજ મેસેજ આપ્યો હતો. રિયાએ ઈન્સ્ટાગ્રામમાં એક યુઝરનો દુષ્કર્મ તથા જાનથી મારી નાખવાની ધમકીનો સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. આ સાથે જ......
મનોરંજન

સુશાંત મામલે સુબ્રમણ્યમ સ્વામીએ કરી આ કાર્યવાહી

editor
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને મુંબઈના મકાનમાં ગળે ફાંસો ખાઇ તેનું જીવન ટૂંકાવ્યું હતું. મુંબઈ પોલીસ સુશાંતના મોતની તપાસ કરી રહી છે અને અત્યાર સુધીમાં 34 લોકોના નિવેદનો લીધા છે. તે જ સમયે સુશાંતના પ્રિયજનો તેમના મૃત્યુ અંગે સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે. હવે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ......
મનોરંજન

સુશાંતનું છેલ્લું ગીત 10 જુલાઈ એટલે કે આવતીકાલે કરવામાં આવશે રિલીઝ

editor
બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ છે. આ ફિલ્મનું ટાઈટલ ટ્રેક એટલે કે સુશાંતનું છેલ્લું ગીત 10 જુલાઈ એટલે કે આવતીકાલે રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના ટાઈટલ સોંગની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. ગીતના સેટની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. સુશાંતે આ ગીત સિંગલ ટેકમાં શૂટ કર્યું......
UA-96247877-1