સુશાંત સુસાઇડ કેસમાં બિહાર સરકારે કરી CBI તપાસની ભલામણ
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલે CBI તપાસની ભલામણ કરી છે. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સીબીઆઇ તપાસની ભલામણ કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમારે સીએમ નીતીશ કુમાર સાથે વાત કરીને સીબીઆઇ તપાસની માંગ કરી હતી. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે મારી......