Aapnu Gujarat

Tag : India

આંતરરાષ્ટ્રીય સમાચાર

સરકારના કલર ટીવીના પ્રતિબંધ પર ચીની રાજદૂતનું નિવેદન

editor
સરકારવે કલર ટીવીના પ્રતિબંધ બાદ ચીને ગુરુવારે કહ્યું કે, ભારતથી તેની ઈકોનોમિને અલગ કરવાથી બંને દેશોને નુકસાન થશે. ચીનના રાજદૂત સુન વીડોન્ગ કહ્યું કે, તેમનો દેશ ભારત માટે સ્ટ્રેટેજિક ખતરો નથી. ચીનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે થોડા દિવસો પહેલા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને બોર્ડર......
રાષ્ટ્રીય

જાણો અનલૉક 3માં શું ખુલવાની શક્યતા?

editor
કોરોના વાઇરસના કહેર અને લોકડાઉન બાદ અનલોક 1 જારી કરવામાં આવ્યુ હતું અને ત્યાર બાદ અનલોક 2 લાગુ છે. અનલોક-2 31 જુલાઇના રોજ પૂર્ણ થવા જઇ રહ્યુ છે તેવામાં અનલોક-3 માટે મંત્રાલયોમાં પરામર્શ શરૂ થઈ ગયા છે. 1 ઓગસ્ટથી દેશભરમાં અનલોક-3 લાગુ થઈ શકે છે. સૂત્રો અનુસાર જાણવા મળ્યુ કે,......
રાષ્ટ્રીય

પાકિસ્તાને કર્યો સંઘર્ષ વિરામનો ભંગ, પાકિસ્તાન તરફથી સીઝફાયર ઉલ્લંઘન

editor
સરહદ પર પાકિસ્તાને ફરી એક વાર સંઘર્ષ વિરામનો ભંગ કર્યો છે. જમ્મૂ-કાશ્મીરના પુંછના ગુલપુર સેક્ટરમાં પાકિસ્તાને શુક્રવારે રાત્રે 9 વાગ્યે ને 20 મિનિટ આસપાસ સંઘર્ષ વિરામનો ભંગ કર્યો હતો. પુંછના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું કે, પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં 3 નાગરિકોના મોત થયા છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો......
રાષ્ટ્રીય

રક્ષામંત્રી રાજનાથ સિંહની લેહ મુલાકાત

editor
ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિઓની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવણે શુક્રવાર સવારે લેહની મુલાકાતે પહોંચ્યા છે. રાજનાથ સિંહ અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે હવે જો દગાબાજ ચીન કંઇ અવળચંડાઇ કરવા જશે......
બિઝનેસ

ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો લીધો નિર્ણય

editor
લોકડાઉનની સૌથી વધુ અસર એરલાઈન્સ સેક્ટરને થઈ છે. આર્થિક સંકટ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી એરલાઈન કંપનીઓ પોતાના ખરચા ઘટાડવા નવા નવા ઉપાયો અજમાવી રહી છે. હવે ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયા હવે તેના કર્મચારીઓને પગાર વગર જ લાંબી રજાઓ પર મોકલીએ......
રાષ્ટ્રીય

અયોધ્યા રામ જન્મભૂમિના વિવાદિત નિવેદન પર નેપાળમાં ઘેરાયા PM ઓલી

editor
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદથી જ ઓલી નેપાળમાં ઘેરાયા છે. નેપાળના કેટલાંય નેતાઓએ ખુલીને ઓલીના નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે, ભારત અને નેપાળની વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે એવામાં કોલીના આ દાવથી બચવું જોઇએ. ઓલી સતત ભારત પર નિશાન......
રાષ્ટ્રીય

ચીન સીમા પર એરફોર્સે રાત્રે મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક-અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કર્યું

editor
ભારતીય વાયુસેના લદ્દાખમાં ચીન સીમા પર સતત તાકાત દેખાડી રહ્યું છે. અને હવે રાત્રે પણ અહીં પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. સોમવારે રાતે ફોરવર્ડ એરબેઝ પર મિગ-29 એરક્રાફ્ટ અને ચિનૂક, અપાચે હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. અહીં 3 દિવસ પહેલાં પણ સુખોઈ-30, MKI અને મિગ-29 ફાઈટર પ્લેનથી ઉડાન ભરી હતી.......

ગલવાન ઝપાઝપીના 21 દિવસ પછી ચીનની LAC પર 2 કિમી પીછેહઠ

editor
ગલવાન ઝપાઝપીના 21 દિવસ બાદ ચીન LAC પર 2 કિમી પાછળ ખસી ગઈ છે. 15 જૂને થયેલ ઝપાઝપી બાદ બંને દેશો વચ્ચે થયેલી ડિપ્લોમેટિક અને આર્મી લેવલની મીટિંગસની સાથે છેલ્લા 48 કલાકોથી ચાલતા સતત પ્રયત્નોથી આ શક્ય બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શુક્રવારની અચાનક લદ્દાખ મુલાકાત પછી બંને દેશો વચ્ચે......
UA-96247877-1