સરકારના કલર ટીવીના પ્રતિબંધ પર ચીની રાજદૂતનું નિવેદન
સરકારવે કલર ટીવીના પ્રતિબંધ બાદ ચીને ગુરુવારે કહ્યું કે, ભારતથી તેની ઈકોનોમિને અલગ કરવાથી બંને દેશોને નુકસાન થશે. ચીનના રાજદૂત સુન વીડોન્ગ કહ્યું કે, તેમનો દેશ ભારત માટે સ્ટ્રેટેજિક ખતરો નથી. ચીનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે થોડા દિવસો પહેલા ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે અને બોર્ડર......