ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો લીધો નિર્ણય
લોકડાઉનની સૌથી વધુ અસર એરલાઈન્સ સેક્ટરને થઈ છે. આર્થિક સંકટ સામે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા ઝઝુમી રહેલી એરલાઈન કંપનીઓ પોતાના ખરચા ઘટાડવા નવા નવા ઉપાયો અજમાવી રહી છે. હવે ભારતની એર ઈન્ડિયાએ કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીધો છે. એર ઈન્ડિયા હવે તેના કર્મચારીઓને પગાર વગર જ લાંબી રજાઓ પર મોકલીએ......