Aapnu Gujarat

Tag : PM modi

મનોરંજન

રક્ષાબંધન પર લતા મંગેશકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં વીડિયો મેસેજથી શુભેચ્છા પાઠવી, જાણો સમગ્ર વીડિયોની વાત

editor
3 ઓગસ્ટના રોજ દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. બોલિવૂડ સેલેબ્સે પણ પોતાના ભાઈ-બહેન તથા પરિવાર સાથે આ તહેવાર સેલિબ્રેટ કર્યો હતો… લતા મંગેશકરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયામાં રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી હતી અને એક વચન માગ્યું હતું. લતા મંગેશકરે ટ્વીટ કરીને કહ્યું, નમસ્કાર, આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, તમારા માટે......
રાષ્ટ્રીય

34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિને મંજૂરી, વાંચો નવી શિક્ષણ નીતિમાં શું ફેરફાર કરવામાં આવ્યા

editor
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સરકારે કહ્યું છે કે, વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણમાં 50 ટકા એનરોલમેન્ટનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિશ્વભરની મોટ યુનિવર્સિટી દેશમાં તેમના......
આંતરરાષ્ટ્રીય સમાચાર

PM મોદીનું UNમાં સંબોધન, જાણો કયા મુદ્દા પર આપ્યો ભાર

editor
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર UNની 75મી વર્ષગાંઠ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. UNના અસ્થાયી સભ્ય બન્યા બાદ PM મોદીનું આ પહેલું સંબોધંન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન વર્ચુઅલ હતું જેમાં ચીન અને પાકિસ્તાનનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ચીન-પાકિસ્તાનને બાદ કરતા અનેક મુદ્દાઓ આ સંબોધનમાં ભારે......
રાષ્ટ્રીય

અયોધ્યા રામ જન્મભૂમિના વિવાદિત નિવેદન પર નેપાળમાં ઘેરાયા PM ઓલી

editor
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ભગવાન રામના જન્મસ્થળને લઇ વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતું. ત્યારબાદથી જ ઓલી નેપાળમાં ઘેરાયા છે. નેપાળના કેટલાંય નેતાઓએ ખુલીને ઓલીના નિવેદનનો વિરોધ કર્યો છે. નેતાઓએ કહ્યું કે, ભારત અને નેપાળની વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે એવામાં કોલીના આ દાવથી બચવું જોઇએ. ઓલી સતત ભારત પર નિશાન......
UA-96247877-1