PM મોદીનું UNમાં સંબોધન, જાણો કયા મુદ્દા પર આપ્યો ભાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર UNની 75મી વર્ષગાંઠ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. UNના અસ્થાયી સભ્ય બન્યા બાદ PM મોદીનું આ પહેલું સંબોધંન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન વર્ચુઅલ હતું જેમાં ચીન અને પાકિસ્તાનનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. ચીન-પાકિસ્તાનને બાદ કરતા અનેક મુદ્દાઓ આ સંબોધનમાં ભારે......