Aapnu Gujarat

Tag : surendarnagar

Uncategorized

પતિ એ સાચા અર્થમાં વેલેન્ટાઈન્સ ડે ની ઉજવણી કરી સાર્થક

editor
હાલ ઉજવાય રહેલ વેલેન્ટાઈન્સ ડેની સાચી ઉજવણી ખોડુ ગામના વતની અને હાલ દિલ્હી રહેતા લાલારામભાઈ ભોજવીયાએ મૃત પત્ની લલીતાબેનની યાદમાં  દુધરેજ અને નગરા ગામની વચ્ચે વર્ષો પહેલાં 4 એકર જમીનની ખરીદી કરી 2 કરોડના ખર્ચે પત્નિના કાયમી સંભારણા માટે તેની યાદમાં વૃધ્ધા આશ્રમ પ્રેમ મંદીર બનાવી વડીલોને અનોખી સેવા આપવાનુ......
Uncategorized

લીંબડી તાલુકાના ભલગામડા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો

editor
લીંબડી તાલુકાના ભલગામડા ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની ઉપસ્થિતિમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મંત્રી શ્રી કિરીટસિંહ રાણાના હસ્તે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને કાર્ડ તેમજ ગંગા સ્વરૂપા સહાય યોજનાના લાભાર્થીઓને સહાય હુકમનું પણ વિતરણ કરાયું હતું.આ પ્રસંગે......
Uncategorized

સરકાર સામે ખેડૂતોનો આક્રોશ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાનાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડનાં ખેડૂતો સાથે સર્જાયો છે.ત્યારે મુળી, વઢવાણ, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે.ત્યારે આજે ખંપાળીયા ગામે ચાર ગામનાં ખેડૂતની......
Uncategorized

ચુડા તાલુકાના કોરડા ખાતે પાઇપલાઇનના કામનું કરવામાં આવ્યુ ખાતમુહૂર્ત

editor
ચુડા તાલુકાના કોરડા ખાતે ગુજરાત રાજ્ય પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ચોકડી સબ હેડવર્કસથી કોરડા ગામ સુધી રૂપિયા ૧.૮૮ કરોડના ખર્ચે ડીઆઇ પાઇપલાઇનના કામનું વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા વન અને પર્યાવરણ મંત્રી  કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે,......
Uncategorized

નરેન્દ્ર મોદી વિચાર મંચના હોદેદારો અને આગેવાનોની યોજાઈ બેઠક

editor
સુરેન્દ્રનગર શહેરમાં નવા સર્કિટ હાઉસ ખાતે નરેન્દ્ર મોદી વિચારના હોદેદારો અને આગેવાનોની એક બેઠક યોજવામાં આવી હતી. જેમા નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ચેહરભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ મહામંત્રી ધિરેનભાઈ શુકલ, મંત્રી મીતાબેન કડ, કોમલબેન સંઘવી, સુરેન્દ્રનગર......
Uncategorized

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor
લીંબડી પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને લીંબડી ચુડા અને સાયલા તાલુકાની એ.ટી.વી.ટી. કાર્યવાહક સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ત્રણેય તાલુકા માટે એ.ટી.વી.ટી.ના કામોની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ગામના લોકોની જરૂરિયાતને ધ્યાને લઇ કામોની પસંદગી કરવા ઉપસ્થિત અધિકારી/પદાધિકારીઓને સૂચના......
Uncategorized

નર્મદાના નીરથી વંચિત ખેડૂતો છેવટ સુધી લડી લેવાના મૂડમાં

editor
સુરેન્દ્રનગર જિલ્લામાંથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં નર્મદાનાં નીર પહોંચી ચુક્યા છે.સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્રનું ક્ચ્છનું પાણિયારુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનાં જ ખેડૂતો જ નર્મદાના પાણીથી વંચિત રહ્યાં છે.ત્યારે ધાંગધ્રા તાલુકાનાં નારીચાણા,રાયગઢ, ગુજરવદી, અંકેવાળીયા. અને વઢવાણ તાલુકાના રૂપાવટી, ખોડુ, વેળાવદર. અને મુળી તાલુકાનાં દિગસર, દાણાવાડા, પાંડવરા, ટીકર, સરલા, કળમાદ, દુધઈ, કુતલપુર, લીયા,......
Uncategorized

સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે અસામાજિક તત્વો વધ્યો ત્રાસ

editor
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે અને જિલ્લામાં ચોરી લુટ સહિત મારામારી અને હુમલાના બનાવો સહિત અસામાજિક તત્વો દ્વારા જમીન પચાવી પાડવાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામે એકજ પરીવારના અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર......
Uncategorized

ધંધુકામાં કિશન બોળીયાની હત્યાના વિરોધમાં ચુડા મામલતદારને અપાયુ આવેદન

editor
ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન બોળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણીઓ સબંધની પોસ્ટ મૂકી હતી.કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ધંધુકાના શબ્બીરે અમદાવાદના અયુબ નામના મૌલવીએ આપેલ હથિયાર વડે કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી.જેના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યભરમાં પડ્યા હતા.ત્યારે આજે શ્રીરાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જીલ્લા મંત્રી અમરદીપસિંહ અને ચુડા તાલુકાના અધ્યક્ષ સરદારસિંહ......
Uncategorized

વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ

editor
વઢવાણના ઐતિહાસિક ગઢને બચાવવા ઉપવાસ આંદોલનનું રણશીંગુ ફુંકાયુ વઢવાણ ગઢ બચાવો સમિતિ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરાયુ હતુ.વઢવાણ વોર્ડ નંબર ૧૨ ના ભાજપના સદસ્ય હિતેશ્રવરસિંહ મોરી, શ્રી કમલેશભાઈ કોટેચા રાજુભાઈ ગઢવી, સહીતના આગેવાનો  સહિત યુવાનો ઉપવાસ આંદોલનમાં જોડાયા, વઢવાણ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગઢ તોડનાર શખ્સો સામે......
UA-96247877-1