સરકાર સામે ખેડૂતોનો આક્રોશ
સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાનાં નીર દ્વારકા ભાવનગર અને કચ્છ સુધી પહોંચી ગયાં છે ત્યારે કુવા કાંઠે ખેડૂતો તરસ્યા બેસી રહ્યા જેવો ઘાટ ઝાલાવાડનાં ખેડૂતો સાથે સર્જાયો છે.ત્યારે મુળી, વઢવાણ, ધ્રાંગધ્રા તાલુકાના ખેડૂતો ગામેગામ સભા યોજી સંગઠન શક્તિ વધે તે માટે આયોજન શરૂ કરવામાં આવેલ છે.ત્યારે આજે ખંપાળીયા ગામે ચાર ગામનાં ખેડૂતની......