ધંધુકામાં કિશન બોળીયાની હત્યાના વિરોધમાં ચુડા મામલતદારને અપાયુ આવેદન
ચુડા તાલુકાના ચચાણા ગામના કિશન બોળીયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ધાર્મિક લાગણીઓ સબંધની પોસ્ટ મૂકી હતી.કટ્ટરવાદી વિચારધારા ધરાવતા ધંધુકાના શબ્બીરે અમદાવાદના અયુબ નામના મૌલવીએ આપેલ હથિયાર વડે કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી.જેના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યભરમાં પડ્યા હતા.ત્યારે આજે શ્રીરાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જીલ્લા મંત્રી અમરદીપસિંહ અને ચુડા તાલુકાના અધ્યક્ષ સરદારસિંહ......