Aapnu Gujarat
Uncategorized

કાંકરેજ તાલુકાના બલોચપુર ખાતે આવેલ પૌરાણિક વિસત માતાજીના મંદિરે જોખણું કરવામાં આવ્યુ

કાંકરેજ તાલુકાના બલોચપુર ગામે આવેલ પૌરાણિક પ્રસિદ્ધ વિસત માતાજીના મંદિરે આજ રોજ ગામના જગદીશભાઈ મફાભાઈના દીકરા મહેશભાઈના લગ્ન પ્રસંગે આજ રોજ વિસત માતાજીના મંદિરે ભુવાજી શ્રી મનાભાઈ જગશિભાઈ પરમારની હાજરીમાં ગોળ ભારોભાર વિસત માતાજીના પ્રસિદ્ધ મંદિરે જોખણું કરવામાં આવ્યું હતું.

જેમાં આજના લગ્નના સુવર્ણ પ્રસંગે ગામના પૂર્વ સરપંચ વિહાભાઈ જગશિભાઇ પરમાર તેમજ શિક્ષક તરીકે ફરજ બજાવતા અને સમાજના અગ્રણી આગેવાન ભગવાનભાઈ મોતીભાઈ તેમજ LIC એજન્ટ માવજીભાઈ તેમજ કેશાભાઈ તેમજ વાહતાભાઈ ભગત તેમજ જયંતીભાઈ તેમજ સમગ્ર આયોજન થરાના મહારાજ જોશી લીલચંદ અમથુભાઈ દ્વારા વિધિવત્ કંકુ તિલક કરી સુનેહારા પ્રસંગ ને અતિ સુંદર બનાવ્યો છે. જેમાં ગામના આગેવાનો યુવાનો વડીલો હાજર રહ્યા હતા

Related posts

રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ પરિસરની માટી લેવાઈ

editor

ભારત ઈઝરાયલ પાસેથી લેશે ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ, ૪૦૦૦ કરોડનો થયો કોન્ટ્રાક્ટ

aapnugujarat

 મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે જેતપુરમાં ૨૦ કરોડના પાણી પૂરવઠાના કામોનું લોકાર્પણ સપન્ન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1