Aapnu Gujarat
Uncategorized

રામ મંદિરના નિર્માણ માટે સોમનાથ પરિસરની માટી લેવાઈ

શ્રી રામ મંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની પરિસરની પવિત્ર માટી તેમજ હિરણ્ય-કપિલા- સરસ્વતી ત્રિવેણી સાગર સંગમનું જળ બન્નેના અલગ અલગ કુંભો બનાવી તેની પૂજારી દ્વારા પૂજન કરી “ વિજય મુહુર્તમાં સોમનાથ જીલ્લાના વિશ્વ હિન્દુ પરિસદના અધ્યક્ષ નરેશ પર્યાણીને અર્પણ કરવામાં આવેલ.આ અંગે તમામ તીર્થ સ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી, દરેક જીલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના હોય પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથના પણ અલગ-અલગ બન્ને કુંભો પવિત્ર જળ તથા માટીની પૂજાવિધિ કરી મોકલવામાં આવેલ છે.
(તસવીર / અહેવાલ :- મહેન્દ્ર ટાંક, સોમનાથ)

Related posts

विरोध प्रदर्शनों के दौरान हिंसा से लोकतंत्र कमजोर होता है : राष्ट्रपति

aapnugujarat

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

aapnugujarat

સોમનાથ ખાતે ના પ્રાચીન સોમનાથ મંદિર સખાતે ચઢી શહીદી શહીદી વ્હોરનાર શ્રીવેગડાજી ભીલની પ્રતિમા મુકાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1