Aapnu Gujarat

Tag : aapnu gujarat

ગુજરાત

જીમિંગ કરતા લોકો માટે ખુશખબર, વાંચો સમગ્ર માહિતી

editor
શહેરમાં સેંકડોની સંખ્યામાં જીમ છે તથા હજારો-લાખોની સંખ્યામાં જીમિંગ કરતા લોકો છે. ત્યારે તમામની હેલ્થ વધુ સારી બનાવતા જીમ દ્વારા કોઇની હેલ્થ બગડે નહીં તે માટેના સઘન પ્રયત્નો સંચાલકો દ્વારા હાથ ધરવામાં આવી રહ્યાં છે.  જયારે સરકાર દ્વારા 5 ઓગસ્ટથી દેશના તમામ જીમ શરુ કરવા માટેની પરવાનગી આપી દેવાઇ છે.......
મનોરંજન

સુશાંતના પિતાએ આ એક્ટ્રેસ પર લગાવ્યા ચોંકાવનારા આરોપ, કહ્યું ૧૭ કરોડ મારા દિકરાના…

editor
સુશાંત સિંહ રાજપૂતના પિતાએ પોતાની ફરિયાદમાં રિયા ચક્રવર્તી સહિત તેના ભાઈ અને પરિવાર ઉપર પણ આરોપ લગાવ્યા છે કે, સમગ્ર પરિવાર મળીને સુશાંતના રૂપિયા લૂંટી રહ્યા હતા. સુશાંતના પિતાએ અનેક ગંભીર અને ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. તેઓએ FIR કોપીમાં કુલ સાત મુદ્દાઓ પર તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરી છે.......
Uncategorized

ઘરે જ બનાવો ટેસ્ટી સુરતી ઇદડા, એકદમ સરળ રીતે!

editor
સામગ્રી:- – અઢીસો ગ્રામ સફેદ ઢોકળાંનો લોટ (ચોખા બસો ગ્રામ + અડદની દાળ પચાસ ગ્રામ. બન્નેને કકરાં દળી લેવાં.)– અઢીસો ગ્રામ દાહીં– સ્વાદ મુજબ મીઠું– વાટેલા આદુ મરચા- પોણી ચમચી સોડા– ત્રણ ચમચી તેલ– મરીનો કકરો ભૂકો બનાવવાની રીત:- ઢોકળાંના લોટમાં દહીં અને પાણી નાંખી ખીરું તૈયાર કરવું.. છ કલાક......
ગુજરાત

કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!

editor
કોરોના સમગ્ર દેશમાં યથાવત છે જયારે તીડ પણ આતંક મચાવી રહ્યા છે, તીડનો આતંક વધતા ખેડૂત ચિતિત બન્યા છે જયારે વાગડ, લખપત અને સરહદી વિસ્તાર ખાવડાની આસપાસનાં ગામોમાં તીડનો ઉપદ્રવ નાથવા અનેક પ્રયાસ કરવા છતાં રણતીડનો ઉપદ્રવ યથાવત્ છે જયારે જામકુનરિયામાં સેંકડોની સંખ્યામાં તીડનાં બચ્ચાં ઉતરી આવતાં ખેડૂતો ચિંતિત બન્યા......
મનોરંજન

જયા બચ્ચને બાઈક રેસિંગના મુદ્દે કરી પોલીસ ફરિયાદ! જાણો સમગ્ર વિગત

editor
અમિતાભ બચ્ચન તથા અભિષેક બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં છેલ્લાં 14 દિવસથી કોરોનાની સારવાર લઈ રહ્યા છે. 11 જુલાઈના રોજ બંને હોસ્પિટલમાં દાખલ થયા હતાં. 17 જુલાઈના રોજ ઐશ્વર્યા તથા આરાધ્યાને તાવ આવતા બંને નાણાવટી હોસ્પિટલમાં એડમિટ થયાં હતાં. ત્યારે બીજી બાજુ પોલીસ ફરિયાદ કરતા જયા બચ્ચનને કહ્યું  કેટલાંક બાઈક સવારો રાતના......
Uncategorized

શિવરાજસિંહ ચૌહાણ થયા કોરોના પોઝીટીવ!

editor
કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતી નથી તેમાં રાજકારણીઓ પણ બાકાત નથી. મધ્યપ્રદેશના ભાજપાના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. આ બાબતની જાણકારી તેમણે પોતે જ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી આપી છે.શિવરાજ સિંહ ચૌહાણે લોકોને સાવધાની રાખવાનું કહ્યું છે. આગળ લખ્યું કે નાનકડી ચૂક કોરોનાને આમંત્રણ આપે છે. શિવરાજ......
Uncategorized

મીઠાઈ વિક્રેતાઓ માટે બન્યો નિયમ ફરજીયાત , જાણો શું છે નિયમ?

editor
તમામ મીઠાઈ વિક્રેતાઓએ મીઠાઈના પેકેટ પર મીઠાઈ ક્યારે બની છે અને ક્યાં સુધી તેનો ઉપયોગ કરી શકાશે તે લખવું ફરજિયાત બનાવાયું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (FSSI)દ્વારા શુક્રવારે બહાર પડાયેલા આદેશમાં જણાવાયું છે કે 1 ઓક્ટોબરથી આ નિર્ણયનો અમલ ફરજિયાત રહેશે. વારંવાર ખરાબ મીઠાઈ વેચાઈ રહી હોવાની આવતી હતી.......
UA-96247877-1