કચ્છના જામકુનરિયામાં તીડનો આતંક!
કોરોના સમગ્ર દેશમાં યથાવત છે જયારે તીડ પણ આતંક મચાવી રહ્યા છે, તીડનો આતંક વધતા ખેડૂત ચિતિત બન્યા છે જયારે વાગડ, લખપત અને સરહદી વિસ્તાર ખાવડાની આસપાસનાં ગામોમાં તીડનો ઉપદ્રવ નાથવા અનેક પ્રયાસ કરવા છતાં રણતીડનો ઉપદ્રવ યથાવત્ છે જયારે જામકુનરિયામાં સેંકડોની સંખ્યામાં તીડનાં બચ્ચાં ઉતરી આવતાં ખેડૂતો ચિંતિત બન્યા......