ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ
ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામ માં નર્મદાનું પાણી પંપ સુધી પહોંચે તો છે પણ નળ લાઈન ખરાબ હોવાથી ઘરે-ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સમ્પ દૂર હોવાથી લોકો પાણી ભરવા હંડ પંપનો ઉપયોગ કરે છે. ગામમાં ત્રણ હેન્ડપંપમાંથી એક......