Aapnu Gujarat
Uncategorized

ગીર-સોમનાથનાં ગુંદાળા ગામમાં પાણીનો કકળાટ શરૂ

ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ૧૧૫૦ની વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામ માં નર્મદાનું પાણી પંપ સુધી પહોંચે તો છે પણ નળ લાઈન ખરાબ હોવાથી ઘરે-ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સમ્પ દૂર હોવાથી લોકો પાણી ભરવા હંડ પંપનો ઉપયોગ કરે છે. ગામમાં ત્રણ હેન્ડપંપમાંથી એક જ હેન્ડ પંપમાં પાણી આવે છે. જમીનમાંથી તેના દ્વારા પાણી ખેંચી ક્ષારયુક્ત સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણી પીએ છે.
રિપોર્ટર :- મહેન્દ્ર ટાંક (સોમનાથ)

Related posts

મોરબી જિલ્‍લામાં વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા આપતી રેસીડેન્‍ટ હોસ્‍ટેલમાં નાઇટવીઝન સીસી ટી.વી કેમેરા લગાવવા અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટનું ફરમાન

aapnugujarat

અમદાવાદમાં નવ તાલુકામાં ૪૦૪ બેડની સુવિધાના કોવિડ કેર સેન્ટર કાર્યરત

editor

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના આરોપીની સજાની સુનાવણી ટળી

editor

Leave a Comment

UA-96247877-1