Aapnu Gujarat
Uncategorized

દીવમાં જલારામ મંદિર ખાતે ૨૮ માં પાટોત્સવનું કરવામાં આવ્યુ આયોજન

દીવ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ મંદિરે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું  આ વર્ષે કોરોના મહામારીને ધ્યાન રાખી ને સાદગી પૂર્વક પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યુ.

આ વર્ષે જલારામ મંદિર ને ૨૭ વર્ષ પૂર્ણ કરી ૨૮ મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી.પાટોત્સવ નિમિત્તે જલારામ મંદિર ખાતે ભજન કીર્તન તથા પ્રસાદનું આયોજન કર્યું હતું, ભાવી ભક્તો એ ખૂબજ શ્રદ્ધા પૂર્વક પ્રસાદ નો લાભ લઇને જલારામ બાપાના દર્શન તથા પૂજન કર્યું હતું..અને જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Related posts

જામનગરની જી.જી. કોવિડ હોસ્પિટલમાં અનેક નવા સફાઇ કર્મચારીઓ કોરોનાના દર્દીઓની સેવામાં જોડાયા

editor

સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ જેવી સ્થિતિ

editor

हिंसा के बाद हलवद क्षेत्र में तनावपूर्ण शांति : कड़ी सुरक्षा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1