કેશોદ ખાતે ધીરુભાઈ રાજા ચોકનુ કરવામાં આવ્યુ નામા કરણ
વાત કરીએ તો જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આજ રોજ રાજ્યના પશુપાલન અને ગૌવ સંવર્ધન મંત્રી શ્રી દેવાભાઈ માલમ દ્વારા ધીરુભાઈ રાજા ચોકનું નામા કરણ કરવામાં આવ્યું હતું.ધીરુભાઈ રાજા એવા વ્યક્તિ હતા કે કેશોદના મુક સેવક અને કેશોદના ગાંધી તરીકે નામના મેળવી હતી ધીરુભાઈ રાજા એ પોતાની જિંદગી હોસ્પિટલમાં લોકોની સેવા......