કેશોદ ખાતે પુરષોતમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન
વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના કેશોદની તો કેશોદ ખાતે આજ રોજ પુરષોતમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટના માધ્યમ થી કેશોદ ખાતે શ્રી રણછોડરાયજી હોસ્પિટલ રાજકોટના સહયોગ થી નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નેત્ર નિદાન સાથે સાથે ડાયાબીટીસ ચેકઅપ કેમ્પ તેમજ નિરામય ગુજરાત અભિયાન અંતર્ગત હેલ્થ આઈડી......